SURENDRANAGAR
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.18/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે તકેદારી રાખવા, દવા છંટકાવ કરવા કલેક્ટરની સૂચના, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે…
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો અને પેટ્રોલ પંપ સહિત ૬૨૬ સ્થળોએ…
-
ચાંદીપુરા વાયરસના અગમચેતી નિવારણ માટે સુરેન્દ્રનગર મનપા દ્વારા વ્યાપક કામગીરી
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા અને ચાંદીપુરા વાયરસના સંક્રમણના અગમચેતી નિવારણના ભાગરૂપે…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા જસદણ હાઇવે પર સરકારી અનાજનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું.
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની સરકારી ફોર્ટિફાઇડ ચોખાના 450 કટ્ટા એટલે કે 20,000…
-
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે લઘુમતી મોરચાના હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કમલમ ખાતે જિલ્લા તેમજ શહેર સંગઠન મોરચાના હોદ્દેદારો સાથે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું…
-
નાયબ મુખ્ય દંડક અને સાંસદના વરદ્હસ્તે મેયરના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરાયું.
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપાની “સફાઈ મિત્ર સુરક્ષા શિબિર”નું લોકાર્પણઃ સફાઈ કામદારોનું હેલ્થ ચેકઅપ કરાયું, નાયબ મુખ્ય દંડક અને…
-
સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વ મંગલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના પુ. રાકેશ કુમારજીના આશીર્વાદથી તબીબી અભ્યાસની સુવિધામાં વધારો થયો છે સુરેન્દ્રનગરની…
-
ચોટીલા નાયબ કલેકટરની ધારઇ, મોકાસર અને ખેરડી ગામમાં સરપ્રાઈઝ વિઝિટ કરાઈ
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગેરરીતિ બદલ ધારઇના તલાટીને નોટિસ, મધ્યાહ્ન ભોજનના સંચાલક તાકીદે ઘરભેગા! સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.…
-
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટીચર સર્ટિફિકેટ વિતરણ સમારોહ યોજાયો
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદાજુદા ૩૦ જેટલા સ્થળોએ ‘યોગ સંવાદ’ દ્વારા જનજાગૃતિ ફેલાવાશે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ…
-
સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડીઓમાં THR અને મિલેટ્સની પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજાયું.
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર કુપોષણ નાબૂદીના સંકલ્પ સાથે સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં માતાઓ અને કિશોરીઓને પોષણ મૂલ્યો અંગે અપાયું માર્ગદર્શન,સુરેન્દ્રનગર જિલ્લામાં…









