SURENDRANAGAR
-
કેનેડામાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ દ્રારા શ્રદ્ધા હોસ્પિટલ બોરસદને રૂ.15 લાખનું દાન
તા.25/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આવેલા ૨૪ ગામ પાટીદાર સમાજ દ્રારા પોતાના વતન બોરસદની શ્રદ્ધા હોસ્પિટલ માટે જગદીશ ત્રિવેદીના…
-
ધ્રાંગધ્રાનાં બાવળી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને રૂપિયા 13,200 ના મુદ્દામાલ સાથે ઝડપીને ગણતરીની કલાકોમાં જુગારીઓને છોડી દેવામાં આવ્યા
તા.26/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધાંગધ્રા તાલુકાના બાવળી ગાજણવાવ જવાના રસ્તે રામાપીરના મંદિર પાસે ખુલી જગ્યામાં ગંજી પત્તા વડે હાર જીતનો જુગાર…
-
ધાંગધ્રા નવયુગ ટોકીઝ નજીક સૂકા મરચા ભરેલ છોટાહાથી ગાડીમાં ઇલેક્ટ્રીક વાયર અડી જતાં લાગી આગ, મોટી જાનહાની થતા ટળી હતી
તા.18/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધાંગધ્રા નવયુગ ટોકીઝ નજીક સુકા મરચા ભરેલી છોટાહાથી ગાડીમાં ઉપર ઇલેક્ટ્રીક વાયર અડી જતા અગમ્યો કારણસર આગ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ઇ-મેમોના દંડ 90 દિવસ સુધીમાં ન ભરનાર વિરુધ્ધ થઇ શકે છે કડક કાર્યવાહી
તા.18/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, વઢવાણ તથા જોરાવરનગર શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી મોનીટરીંગ કરી અને જિલ્લાના અન્ય…
-
ધ્રાંગધ્રા શહેરમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સીટી પીઆઇ દ્વારા નાઈટ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તા.18/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર, ખરાવાડ સહિત વિસ્તારોમાં સીટી પોલીસ પીઆઇ એમ યુ…
-
ધ્રાંગધ્રા શહેરમાં 42 ડિગ્રી તાપમાનમાં પણ પવીત્ર રમજાન માસમાં નાના ત્રણ ભલકાએ રોઝુ રાખીને અલ્લાહની ઈબાદત કરી
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં રહેતા મુસ્લિમ સમાજના નાના ફૂલ જેવા નાના બાળકો સારા સમીરભાઈ જેસરિયા 6 વર્ષ, મોહમ્મદ અલી ફિરોજભાઈ…
-
ચોટીલા તાલુકાના પરબડી ગામના ખેડૂતો ડરના માહોલમાં જીવી રહ્યા છે – રાજુભાઈ કરપડા
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં સાંંથણીની જમીનો ફાળવવામાં આવી એ વખતે ઘણી બધી ભૂલો થઈ હવે રાજકીય પ્રેશરમાં…
-
લીંબડી ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાઇ હતી.
તા.17/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે હિન્દુ હૃદય સમ્રાટ માનનીય ડો. પ્રવીણભાઈ તોગડીયા સાહેબની અધ્યક્ષતામાં મળેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 78.76 હેકટર વિસ્તારમાં કાર્બોસેલ ખનીજની 30 લીઝ કાર્યરત : ખાણ અને ખનીજ મંત્રી બલવંતસિંહ રાજપૂત
તા.17/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને 30 લીઝમાંથી રૂ. 779 લાખથી વધુની રોયલ્ટીની આવક થઈ સુરેન્દ્રનગર જિલ્લામાં…
-
સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે અંદાજે ૧૪.૯૨ કરોડના ખર્ચે ૨૦૦ મીટર લાંબા નવા બ્રિજનું ખાતમુર્હુત કરતા પ્રવાસન મંત્રી
તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૮ – સ્પાન, ૨૪.૦ મીટર પાઈલ ફાઉન્ડેશન, ટી – બીમ ગર્ડર તથા ડેક સ્લેબ, એપ્રોચ વર્કની કામગીરી…