GIR SOMNATH
-
સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમી ઓરમાયું વર્તન..
વિશ્વ વિખ્યાત શ્રી સોમનાથ મંદિર દર્શનાર્થે વિશ્વભર માંથી શ્રદ્ધાળુંઓ આવે છે. રેલ વિભાગ દ્વારા જે તે સમયે આયોજન વગર નુ…
-
કોડીનારની શ્રી સર્વોદય કન્યા છાત્રાલયમાં નાલ્સાની સ્કીમ “બાળ લગ્ન મુક્ત ભારત” વિશે સેમિનાર યોજાયો.
જિલ્લા કાનુની સેવા સમિતિ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા“બાળ લગ્ન મુક્ત ભારત” અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું…
-
સોમનાથ: પ્રભાસ પાટણમાં બાળકોનું સ્મશાન બૂરી દેવાતા કલેક્ટર ને આવેદન
સોમનાથ: પ્રભાસ પાટણમાં બાળકોનું સ્મશાન બૂરી દેવાતા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું સ્મશાન બંધ કરી દેવાતા પ્રભાસ પાટણ હિન્દુ સેવા સમિતિએ…
-
ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં…
-
સરકારી ITI કાજ મુકામે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો.
મેરા યુવા ભારત (જુનાગઢ) ગીર સોમનાથ દ્વારા કાજ મુકામે આવેલ સરકારી ITI માં તાલીમાર્થીઓ ને વિશ્વ પર્યાવરણ દિવસ વિશે આજે…
-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ અમૃતપર્વમાં સહભાગી થયા અને જનસભાને કર્યું ભાવભર્યું સંબોધન
માહિતી બ્યુરો વેરાવળ, તા. ૧૧ મે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સોમનાથ ખાતે કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ…
-
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગશ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ; વડાપ્રધાનશ્રીએ ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી…
-
સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર ૧૧મી મેએ ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક થશે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યા…
-
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓથી સર્જાયો હાહાકાર !!!
ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ અંગેની અફવાઓના કારણે અચાનક ગભરાટનું માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયામાં ફેલાયેલા સંદેશાઓને પગલે…
-
ઉના કાંડ કેસમાં વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો, 5 આરોપીઓ દોષિત, 37 નિર્દોષ જાહેર
ગીર સોમનાથ જિલ્લાનો બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં વેરાવળ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કુલ 42 આરોપીમાંથી 5 આરોપીઓ…









