PATAN VERAVAL
-
ઈણાજ ખાતે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક, કલેક્ટરે નાગરિકલક્ષી પ્રશ્નો સમયમર્યાદામાં ઉકેલવા અધિકારીઓને સૂચના આપી
સોમનાથ જિલ્લાનાં ઈણાજ ખાતે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક સંકલન સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર એન.વી.…
-
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું દ્વિ-વાર્ષિક ઝોનલ અધિવેશન વેરાવળ સોમનાથમાં યોજાયું: પગારપંચ, જૂની પેંશન અને ખાનગીકરણ વિરુદ્ધ ઠરાવો પસાર
વેરાવળ – સોમનાથ: વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું દ્વિ-વાર્ષિક ઝોનલ અધિવેશન આજરોજ વેરાવળ સોમનાથ ખાતે ભવ્ય ઉપસ્થિતિમાં યોજાયું. કાર્યક્રમમાં નેશનલ ફેડરેશન…
-
વેરાવળ પોલીસની માનવતાપૂર્વક કામગીરી: ખોવાયેલ ₹38,500 રોકડ ભરેલું પાકીટ વયોવૃદ્ધને પરત અપાવી “તેરા તુજકો અર્પણ” અભિગમને સાર્થક કર્યું
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત એક પ્રશંસનીય માનવતાભર્યું કામ અમલમાં આવ્યું છે. જાહેર જનતાના ગુમ…
-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી વેરાવળ-સાબરમતી ‘વંદે ભારત’ ટ્રેનને વર્ચ્યૂઅલી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના રૂ.૨૪,૦૦૦ કરોડથી…
-
ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતાના પ્રહરીઓનો અનોખો સન્માન કાર્યક્રમ યોજાયો
વેરાવળ,(ગીર સોમનાથ) અહેવાલ: દાનસિંહ વાજા, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને અનુસરી, ગીર સોમનાથ જિલ્લાએ સ્વચ્છતાના ક્ષેત્રમાં નવતર…
-
વેરાવળ પોક્સો કોર્ટ દ્વારા સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ અને દંડની સજા
વાત્સલ્યમ સમાચાર દાનસિંહ વાજા ગીર સોમનાથ વેરાવળની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજથી પાંચ વર્ષ પહેલાં સગીરા પર થયેલા દુષ્કર્મના ગુનામાં આરોપી…
-
વેરાવળ એસ.ટી.ડેપો ખાતે વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી, આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન
વાત્સલ્યમ સમાચાર દાનસિંહ વાજા ગીર સોમનાથ વેરાવળ એસ.ટી.ડેપો ખાતે વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી શાંતિપૂર્વક અને ઉજાગર રીતે કરવામાં આવી.…
-
વેરાવળ તાલુકા વિવાદિત સુંદરપુરા ટોલનાકુ આજ થી લોકો માટે ટોલટેક્સ ફરજિયાત
ગીર સોમનાથ જીલ્લો જાણે ભારતની બહાર હોય તેમ અહીં વેરાવળ તાલુકા ના સુંદરપુરા ગામ કોઈપણ જાતના નિયમો લાગુ પડતા નથી…
-
અંબાજી ખાતે સેવાકેમ્પોના આયોજકો સાથે બેઠક યોજાઈ
માઈભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરાશે (માહિતી બ્યુરો,પાલનપુર) વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ ૧૨/૦૯/૨૦૨૪થી…
-
વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા ના પ્રમુખ ને આપ ગુજરાત યુવા ઉપપ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી..
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના ઉપપ્રમુખ પ્રેમ ભાઈ ગઢીયા દ્વારા નગરપાલિકા ના પ્રમુખ ને રજુઆત કરવામાં આવી…