JUNAGADH
-
મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાય
ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એનોફીલીસ પ્રકારના ચેપી માદા મચ્છર દ્રારા તંદુરસ્ત વ્યક્તિને રાત્રે કરડવાથી મેલેરિયા રોગ ફેલાય છે.…
-
તમારું મતદાન લોકતંત્રનું પ્રાણના સંદેશા સાથે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઇ
જૂનાગઢ,તા.૨૫ લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો નાગરિકો સર્વાધિક ઉપયોગ કરે અને તેઓમાં જાગૃતિ આવે એ માટે સ્વીપ અન્વયે જૂનાગઢ જિલ્લામાં વિદ્યાર્થીઓ…
-
જૂનાગઢના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લોકશાહીના મહાપર્વમાં નવા ‘રંગ’ ઉમેરશે
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે સંવાદ : લોકશાહીની સાર્થકતા અને મજબૂતી માટે કરાઈ ચર્ચા…
-
જામનગરના યુવાનનો મોબાઈલ ફોન જૂનાગઢમાં ખોવાતા જૂનાગઢ નેત્રમ શાખાએ તાત્કાલિક શોધી આપ્યો
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જામનગરના વતની જયદિપસિંહ અર્જુનભાઈ ડોડીયા જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ એક દુકાને…
-
રક્તદાતા બનશે હવે મતદાતા એક સાથે બે મહાદાન, રક્તદાનની સાથે મતદાનનો સંકલ્પ
જૂનાગઢ તા.૨૨ આગામી ૭ મેં ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજનાર છે, જેને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ…
-
જૂનાગઢની વિદ્યાર્થીનીઓએ “યોગ” દ્વારા માનવ સાંકળ બનાવી મતદાનનો સંદેશ રજૂ કર્યો
જૂનાગઢ, તા.૨૨ જૂનાગઢ શહેરની ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ વોટ ફોર જૂનાગઢની હ્યુમન ચેન તેમજ યોગ નિદર્શનના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો.…
-
જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ તા.૭મી મે એ અચૂકપણે મતદાન કરવા માટે થયું સંકલ્પબદ્ધ
જૂનાગઢ તા.૨૨ જૂનાગઢનું સિનિયર સિટીઝન મંડળ મતદાન કરવાની સાથે અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ મંડળના વરિષ્ઠ નાગરિકો…
-
જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા કડક અમલવારી : તંત્ર દ્વારા ચેકપોસ્ટ ઉભી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : ભવનાથ તીર્થક્ષેત્રમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકે અને પ્લાસ્ટિક જથ્થો અટકાવવા માટે તંત્ર…
-
જનરલ ઓબ્ઝર્વર મહંમદ ઝુબેર અલી હાશમીની અધ્યક્ષતામાં ચૂંટણી સ્ટાફનું બીજું રેન્ડેમાઈઝેશન કરાયું
ચૂંટણી સ્ટાફની ટીમનું ફોર્મેશન થયું : હવે પછીના રેન્ડેમાઈઝેશનમાં ક્યા મતદાન મથક પર ફરજ બજાવશે તે નક્કી થશે જૂનાગઢ તા.૨૨ …
-
રક્તદાતા બનશે હવે મતદાતા એક સાથે બે મહાદાન, રક્તદાનની સાથે મતદાનનો સંકલ્પ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : આગામી ૭ મેં ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજનાર છે, જેને અનુલક્ષીને…