DHORAJI
-
Dhoraji: ધોરાજીના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉષા કિરણ એપાર્ટમેન્ટની સામેના પ્લોટમાં ગંદકીના ઢગલાઓથી રહેવાસીઓ ભારે પરેશાન.
તા.૮/૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: ધોરાજીના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉષા કિરણ એપાર્ટમેન્ટની સામે આવેલા પ્લોટમાં ગંદકીના ઢગલાઓ પડેલા હોય…
-
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવ તળીએ જતાં ખેડૂત ડુંગળીના ઢગલામાં સમાધિમાં બેઠા
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવ તળીએ જઇ રહ્યાં છે, ધોરાજી પંથક ખેડૂતોને પણ ડુંગળી રડાવી રહી…
-
Dhoraji: ધોરાજી તાલુકા કક્ષાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ પીપળીયા ગામે ઉજવાશે
તા.૨૨/૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: આગામી પ્રજાસત્તાક પર્વ ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહભેર થવાની છે ત્યારે રાજકોટ જિલ્લાના…
-
Dhoraji: સ્વચ્છતા અભિયાન થકી ધર્મસ્થાનો બન્યા સ્વચ્છ અને મનમોહક
તા.૧૮/૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ધોરાજી તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ “શ્રી મુરલી મનોહર મંદિર” તાલુકા પંચાયતનાં કર્મયોગીઓનાં શ્રમદાન થકી દીપી…
-
Dhoraji: ધોરાજી તાલુકાનાં મોટી મારડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વધાવતાં ગ્રામજનો
તા.૧૭/૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ, ડ્રોન નિદર્શન, સોઇલ હેલ્થ કાર્ડ નિદર્શન સહિતના કાર્યક્રમો યોજાયા Rajkot, Dhoraji:…
-
Dhoraji: ધોરાજી તાલુકામાં ભાદાજાળીયા અને પીપળીયા ગામના ૧૦૫૮ થી વધુ ગ્રામજનોનું થયું વિનામૂલ્યે હેલ્થ સ્ક્રીનીંગ
તા.૧૬/૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Dhoraji: કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી…
-
Dhoraji: ધોરાજી સરકારી આઈ.ટી.આઈ. દ્વારા તા.૧૯ જાન્યુઆરીના રોજ યોજાશે રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળો
તા.૧૬/૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Dhoraji: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને ધોરાજી આઈ.ટી.આઈ. દ્વારા બેચરાજી સ્થિત…
-
Dhoraji: ધોરાજી તાલુકામાં વાડોદર ઉદકીયા, જમનાવડ ગામે યોજાઈ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
તા.૧૫/૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર જમનાવડ ગામે ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને કરાયા લાભાન્વિત Rajkot, Dhoraji: કેન્દ્ર…
-
Dhoraji: ધોરાજી તાલુકાનાં કલાણા અને છત્રાસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વધાવતાં ગ્રામજનો
તા.૧૨/૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Dhoraji: કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે…
-
Dhoraji: ધોરાજીના પાટણવાવ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અને “સેવાસેતુ કાર્યક્રમ” યોજાયો, ૧૫૬૫ જેટલા ગ્રામજનોનું થયું આરોગ્યલક્ષી સ્ક્રીનીંગ
તા.૧૧/૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર આસપાસના ૧૫ જેટલાં ગામડાંઓના ગ્રામજનોએ સરકારની અનેકવિધ સેવાઓનો લાભ એક જ સ્થળેથી મેળવ્યો Rajkot,…