VADODARA
-
શિનોરમાં દશામાંના વ્રત નિમિત્તે 301 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું..
ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાના શિનોર મુકામે મેઈન બજારમાં આવેલ શિવ શક્તિ ડેરી ખાતે દશામાંના વ્રત નિમિત્તે માઈ ભક્તોને 301 મૂર્તિઓનું…
-
શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
ફૈઝ ખત્રી..શિનોર સમગ્ર વિશ્વભરમાં 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.. ત્યારે દર વર્ષની જેમ આ…
-
ઓપરેશન પરાક્રમ હેઠળ સિનોર પોલીસે દોઢ વર્ષથી નાસતો ફરતો પૂર્વ તલાટી કમ મંત્રીને સુરત થી ઝડપી પાડ્યો ..
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામના પૂર્વ તલાટી કમ મંત્રી નીતિન જેતાણીને શિનોર પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે.…
-
હનીટ્રેપ-છેતરપિંડીના કેસમાં કોર્ટનો મોટો હુકમ.. ગુનાની ગેરકાયદેસર આવકમાંથી ખરીદેલી મિલકત જપ્ત કરવાનો આદેશ
ફૈઝ ખત્રી..શિનોર શિનોર: શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ હનીટ્રેપ અને છેતરપિંડીના ગુનામાં મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય…
-
શિનોર તાલુકાના પુનિયાદ-આનંદી માર્ગ પર સંરક્ષણ દિવાલ ધરાશાયી, માર્ગ સુરક્ષા સામે ગંભીર પ્રશ્ન…
ફૈઝ ખત્રી..શિનોર..વડોદરા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પુનિયાદ-આનંદી માર્ગ પર પુનિયાદ ગામ નજીક આવેલા જોખમી વળાંક પર માર્ગની સુરક્ષા માટે બનાવવામાં…
-
શિનોરના સતીષાણા ગામે ભાથીજી મહારાજના મંદિરથી પરમારવાસ જવાના માર્ગ પર છેલ્લા બે વર્ષથી ગટરનું ગંદુ પાણી ભરાતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સતીષાણા ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિરથી પરમારવાસ તરફ જતો માર્ગ સ્થાનિક લોકો માટે અવરજવરનો મુખ્ય રસ્તો…
-
શિનોર પોલીસે સાધલી ગામે વિદેશી દારૂ અને મોપેડ સહિત કુલ રૂપિયા 22,472 નો મુદ્દામાલ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો
ફૈઝ ખત્રી…શિનોર શિનોર પોલીસ સ્ટેશન ના PI આર.આર.વસાવાને ખાનગી બાતમીદાર રાહે બાતમી મળી હતી કે શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ…
-
શિનોર તાલુકામાં ભારે વરસાદના કારણે સેગવા ખાતે આવેલા ક્રુભકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોંયરાના ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું ખાતર પાણીમાં ઓગળી ગયું છે.
ફૈઝ ખત્રી..શિનોર શિનોર પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઇંચથી વધુ વરસાદ વરસતાં સેગવા સ્થિત ક્રુભકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના…
-
શિનોર તાલુકામાં ભારે વરસાદ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ.મોટા કરાળા ગામે તળાવ કાંઠે રહેતા 21 શ્રમજીવી પરિવારજનોને સુરક્ષિત બહાર કાઢી શિનોર પોલીસે સમયસર રેસ્ક્યુ ધર્યું..
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના મોટા કરાળા ગામે ભારે વરસાદને કારણે તળાવ કાંઠે રહેતા 21 શ્રમજીવી પરિવારજનો જોખમમાં મુકાયા હતા. પરિસ્થિતિની…
-
શિનોર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. માલપુરથી છાણભોઈ, સુરાસામળ થી મીઢોળ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.. સાથે જ ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના માલપુર ગામથી છાણભોઈ, સુરાસામળ થઈ મીઢોળ જવાના મુખ્ય માર્ગ પર ભારે વરસાદને કારણે અંદાજે અડધો કિલોમીટર…









