BOTAD
-
BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં યોજાયો સત્સંગદીક્ષા મહાયજ્ઞ
બી.એ.પી.એસ સંસ્થા દ્વારા ભારતીય યજ્ઞ પરંપરાનું પોષણ. 500 થી વધુ યજમાનો સત્સંગદીક્ષા ગ્રંથની 50,000 (પચાસ હજાર) થી વધુ આહુતિ અપાઈ.…
-
“બિરાજો પ્રભુ” પરિસંવાદ અને “રામ કૃપા એને રોજ દિવાળી” કવિ સંમેલનનો ભવ્ય ઉપક્રમ કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંપન્ન
કનુભાઈ ખાચર દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભાનાં સંયુક્ત ઉપક્રમે અવધમા ઓજસ “બિરાજો પ્રભુ” પરિસંવાદ અને “રામ…
-
Botad : સહકાર ભારતી બોટાદ જિલ્લા દ્વારા બોટાદ ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો સહકારી સેમીનાર
બોટાદ તા. 26 સહકાર ભારતી બોટાદ જિલ્લા દ્વારા બોટાદ ખાતે ક્રેડિટ (શરાફી) તથા સેવા સહકારી મંડળીઓના 200 ઉપરાંત પ્રતિનિધિઓની હાજરીમાં…
-
પાળીયાદ પ.પુ.શ્રી વિસામણબાપુ ની જગ્યા મા અમાસનાં પ. પૂ. શ્રી વિહળાનાથ ના દર્શન તેમજ પ્રસાદ નુ ખુબ મહત્વ છે.
પાળીયાદ પ.પુ.શ્રી વિસામણબાપુ ની જગ્યા મા અમાસનાં પ. પૂ. શ્રી વિહળાનાથ ના દર્શન તેમજ પ્રસાદ નુ ખુબ મહત્વ છે. વિહળધામ…
-
પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી
પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા આજરોજ તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી…
-
સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીતચિંત્રોને આજે સૂર્યોદય પહેલાં જ દૂર કરાયાં
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને…
-
સાળંગપુર વિવાદ: 36 કલાકમાં વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાની બાંહેધરી અપાઇ
બોટાદ ખાતે આવેલા સાળંગપુર ધામના વિવાદિત ભીંતચિત્રો મામલે સરકારના હસ્તક્ષેપ બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ આગામી 36 કલાકમાં ભીંતચિત્રો હટાવી લેવાની…
-
સાળંગપુર મંદિરના વિવાદિત ભીંતચિત્રો 2 દિવસમાં હટાવી દેવાશે : સ્વામીનારાયણ સંપ્રદાય
સાળંગપુરધામમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે એક મોટા સમાચાર…
-
સાળંગપુર વિવાદના પગલે નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત એકમના પ્રમુખ પદેથી હટાવાયા
સાળંગપૂર સ્થિત વડતાલ સ્વામિનારાયણ સાંપ્રદાય સંચાલિત કષ્ટભંજક દેવ હનુમાનની મંદિર પરિસરમાં રુદ્ર અવતાર હનુમાનજીના અપમાનજનક ભીંતચિત્ર મામલે આજે અમદાવાદમાં સરખેજ…
-
સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરિત્રમાં સૂર્યદેવ અંગે વિવાદિત લખાણ
બોટાદના પ્રખ્યાત સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોની ઘટના બાદ ઉચાટભર્યો માહોલ છવાયો છે. તેવામાં વધુ એક ઘટનાને કારણે બળતામાં ઘી…