DHRANGADHRA
જેલોમાં પણ ઈલુ ઇલુ ? – એમ. એમ. દવે નિવૃત્ત જેલર
તા.29/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મિત્રો એક એબ્સર્ડ અને રસપ્રદ વિષય ઉપર વાત કરવી છે કે દેશની જેલોમાં માત્ર ગાળાગાળી, લાઠી,…
ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેન્સ્ટ્રુએશન ડેની ઉજવણી
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેન્સ્ટ્રુએશન ડે ની ઉજવણી કરવામાં…
ધાંગધ્રામાં વ્યાજના રૂપિયાની ઉઘરાણી મામલે લોખંડના પાઇપ વડે યુવક પર હુમલો થતાં ગંભીર ઇજા, વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર
તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે વધુ એક મારામારીની…
ધાંગધ્રામાં ગુનાખોરી બેકાબૂ એક જ રાતમાં પાઇપ અને છરી વડે ત્રણ અલગ અલગ હુમલાના બનાવ, આરોપીઓ હજુ ફરાર
તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા સીટી પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ ફેલાયો, ગુનેગારોને પોલીસનો ડર જ રહ્યો નથી તેવી ચર્ચા,…
ધ્રાંગધ્રામાં વિશાલ ચેમ્બર કોમ્પ્લેક્ષના 90 લાખની છેતરપિંડીમાં પાંચ માસથી ફરાર મુખ્ય આરોપી પોલીસના જાળમાં, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં આવેલ વિશાલ ચેમ્બર કોમ્પ્લેક્ષના દુકાનદારો સાથે આશરે રૂ.90 લાખથી વધુની આર્થિક છેતરપિંડી…
જેલમાં કેદીઓને સજામાં માફી ? – એમ.એમ.દવે (નિવૃત જેલર)
તા.17/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અગાઉના પ્રકરણોમાં જેલોની ચાર દીવાલો અંદરની દુનિયા વિશે અલગ અલગ વિષય ઉપર વાતો કરી આજે વાત…
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આખરે જાહેર કરવામાં આવી
તા.16/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવતા યાર્ડમાં છેલ્લા દોઢ વર્ષથી અટકેલી ચૂંટણી પ્રક્રિયા હવે શરૂ…
ધ્રાંગધ્રામા ઉચા વ્યાજે નાણા આપી વ્યાજના ચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરતા 10 વ્યાજ ખોરો વિરુધ્ધ ગુનો દાખલ
તા.03/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મહે.શ્રી નીર્લીપ્તરાય સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નાઓની સુચના અને માર્ગદશન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ…
ધ્રાંગધ્રા નારીચાણા રોડ પર માર્ગ અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત નિપજયું.
તા.01/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા દેવકરણ ભુવા અકસ્માતનો ભોગ બન્યા, રખડતા પશુઓનું એટલો બધો ત્રાસ વધી…
ધ્રાંગધ્રા નજીક કતલખાને લઇ જવાતા 38 પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યા
તા.15/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક ફલકુ બ્રિજ પરથી કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલી આઇશર જીવદયા પ્રેમીઓ…










