GANDHINAGAR CITY / TALUKO
-
ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો, દેશમાં ગુજરાત 72,759 કેશ સાથે નવમાં સ્થાને
ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. એક વર્ષમાં કેન્સરના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં…
-
ગરવા ગીરનારની ગોદમાં શિવભક્તિનુ આવશે ઘોડાપૂર
સમાચાર સંખ્યા:-૧૨૫-જૂનાગઢના મહાશિવરાત્રીના વર્ષ 2026ના મેળા ને ભવ્ય રીતે ઉજવવા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર સાધુ સંતો અને સંસ્થાઓના સંકલનમાં…
-
જામનગર પંથકમાં દરદીઓ ઓશવાળ આયુષ હોસ્પીટલનું નામ આવે ને ફફડે છે
હાર્ટ બાદ ઓર્થો-સર્જરી-ગાયનેક વિભાગો સામે અસંતોષની ચર્ચાઓથી ચકચાર આયુષમાન કાર્ડ લગત કૌભાંડ બહાર આવે ત્યા મોડુ થઇ જાય-અનેક…
-
રાજ્ય સરકારે લીધો અગત્યનો નિર્ણય આવક-જાતિ સહિતના 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓને…
-
ગુજરાતના મુખ્યમંત્રીને સિરામિક ઉધોગના વિવિધ પ્રશ્નોની વિગતે રજુઆત કરતા મોરબીના ઉદ્યોગકારો
ટંકારા પડધરી ધારાસભ્ય શ્રી દુર્લ્લભજીભાઇ દેથરિયા અને શ્રી મોહનભાઇ કુંડારિયા સાથે એસોસિએશન ના પ્રમુખ શ્રી મનોજભાઇ એરવાડીયા, હરેશભાઇ બોપલિયા અને…
-
ગુજરાતમાં ‘SIR’ વિવાદ અને ફોર્મ-7ના દુરુપયોગથી મતાધિકાર પર સંકટ, તંત્ર મૌન !!!
ગુજરાતમાં ચાલી રહેલી ‘SIR’ (Special Intensive Revision) પ્રક્રિયા અને તેના આડમાં ફોર્મ-7ના કથિત દુરુપયોગે રાજ્યની રાજકીય અને નાગરિક દુનિયામાં તીવ્ર…
-
સરકાર કે રાજા દ્વારા ઇનામ તરીકે આપવામાં આવેલ જમીનો હવે કાયદેસર થશે, રાજ્ય સરકારનો નિર્ણય
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઈનામી જમીનોના અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા અંગે એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરી,…
-
ઔધોગિક ગંદા પાણીમાંથી મેટલ રીકવર થઇ શકે કે કેમ ?
તાજેતરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, જામનગર ખાતે DKV Arts and Science College ના કુલ 15 વિધાર્થીઓ કે જેઓ…
-
SIRની કામગીરી વિવાદ મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા, ચૂંટણી પંચના મૌનથી બબાલ!
ગુજરાતમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ની કામગીરી વિવાદમાં રહી છે કેમકે, મતદારોના નામ રદ કરવા માટે લાખોની સંખ્યામાં વાંધા લેવાયાં છે. …
-
રાજ્ય સરકાર નગરપાલિકાઓને 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ માટે વિના મૂલ્યે સરકારી જમીન ફાળવશે
રાજ્યની નગરપાલિકાઓને 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ માટે વિના મૂલ્યે સરકારી જમીન ફાળવવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વ નો નિર્ણય…









