THARAD
-
Drugs : થરાદની ખોડા ચેક પોસ્ટ પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા મોરબી ના બે શખ્સો ઝડપાયા
થરાદના ખોડા ચેકપોસ્ટ પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા બે શખ્સઓ પોલીસે ઝડપી પાડ્યા છે.. થરાદ પોલીસે ડ્રગસ સાથે મોરબીના બે શખ્સ…
-
Thara : થરામાં શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજીત સાતમો વિધાર્થી સન્માન સમારોહ યોજયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગાડ વિધા મંદિરના પ્રાર્થના હોલમાં શ્રીમતી વિજયાબેન એમ. પ્રજાપતિ નાયબ જિલ્લા વિકાસ…
-
થરા શ્રી ઓગડ વિદ્યામંદિરના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યો.
નટવર.કે.પ્રજાપતિ,થરા એસ.જી.એફ.આઈ.એથલેટિક્સરમતમાં રાજ્ય કક્ષા ટુર્નામેન્ટ ગોધરા મુકામે યોજાઈ હતી.જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ઈન-સ્કૂલ યોજનામાં કાંકરેજ તાલુકાના વહેપારી…
-
થરાદ તાલુકાના કરનપૂરા, અને દાંતા તાલુકાના પેથાપુર ગામે વિવિધ જાહેર સ્થળોએ સફાઇ કરવામાં આવી
(માહિતી બ્યુરો, પાલનપુર) મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન શરૂ કરવામાં…
-
થરા જલારામ મંદિરે અન્નકૂટ મહા આરતી બાદ ભોજન પ્રસાદ પીરસાયો
સૌરાષ્ટ્ર્ની ભુમી એટલે સંત અને સુરોની ભુમી જયાં નામી અનામી સંતોએ અઘોર ભકિત કરી ભગવાનના સાક્ષાત દર્શન કર્યા. સૌરાષ્ટ્રની ધરતીને…
-
Mela : વડામાં ૪૦૦ વર્ષ પુરાણા ઢટોસણા હનુમાનજી મંદિરે ભાતિગળ મેળો ભરાયો.
ખાસ વિશેષતા રહેલી છે દરેક મંદીરમાં પનોતી ડાબા પગ નીચે હોય છે.ઢટોસણા હનુમાન મંદીરે જમણા પગ નીચે પનોતી છે.અને બિજુ…
-
થરામાં ઓલ ઈન્ડિયા દલિત એક્શન ગુજરાત પ્રદેશ કાંકરેજ તાલુકા દ્વારા આયોજીત પ્રથમ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં ગત તા.૨૯/૧૦/૨૦૨૩ ને રવિવારે સવારે ૧૧ કલાકે રાષ્ટ્રીય…
-
શિરવાડા ખાતે શ્રી જોગણી માતાજીનો બે દિવસીય પંચકુડાત્મક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે સંપન્ન
કાંકરેજ તાલુકાના બ્રહ્મપુરી શિરવાડા ગામના રેવાણીવાસમાં બિરાજમાન શ્રી ચોસઠ જોગણી માતાજીનો બે દિવસીય પંચકુડાત્મક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.શ્રી જોગણી માતાજીના…
-
Thara : થરામાં શ્રી બહુચર માતાજી મંદિરે પ્રાચીન પરંપરા મુજબ ભવાઈ વેશ ભજવાયો
“વીર અભિમન્યુ ચક્રાવો “આસો સુદ આઠમના દિવસની ભવાઈ આજે પણ લોકો દૂર દૂરથી જોવા આવે છે. ભારતીય સંસ્કૃતિમાં માનવમૂલ્યોને ઉજાગર…
-
થરાદ ખાતે શ્રી ચાર પરગણા પ્રજાપતિ સમાજ શૈક્ષણિક સંકુલ ને સમાજના કર્મચારીઓ દ્વારા પુસ્તકાલયની ભેટ અર્પણ કરાઈ
થરાદ ખાતે આવેલ શ્રી ચાર પરગણા પ્રજાપતિ શૈક્ષણિક સંકુલમાં શ્રી ચાર પરગણા પ્રજાપતિ સમાજના ‘ગૌરવ ગ્રુપ’ ના તમામ…