MAHISAGAR
-
જનજાતિય ગૌરવયાત્રા નું સંતરામપુર વિધાનસભાના ગામોમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું…
જનજાતિય ગૌરવયાત્રા નું સંતરામપુર વિધાનસભાના ગામોમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું… અમીન કોઠારી મહીસાગર ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા…
-
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખેડૂતોના કમોસમી વરસાદથી થયેલ નુકસાની સામે અત્યાર સુધીની સૌથી મોટું ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું – મંત્રીશ્રી રમેશભાઈ કટારા
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ગૌરવ રથનું મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આગમન થતાં કાર્યક્રમ…
-
સંતરામપુર કારગિલ પેટ્રોલ પમ્પ થી ગોધરા ભાગોળ ચોકડી સુધી રોડ ની કામગીરી દબાણ દુર નહીં થતા અટવાઈ.
સંતરામપુર કારગિલ પેટ્રોલ પમ્પ થી ગોધરા ભાગોળ ચોકડી સુધી રોડ ની કામગીરી દબાણ દુર નહીં થતા અટવાઈ. અમીન કોઠારી મહીસાગર…
-
રાષ્ટ્રગીત વંદે માતરમ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં મહીસાગર જિલ્લા કલેકટર કચેરી ખાતે સામૂહિક રાષ્ટ્રગીત ગુંજનનો કાર્યક્રમ યોજાયો
વંદે માતરમ @ ૧૫૦ *** રાષ્ટ્રગીત વંદે માતરમ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં મહીસાગર જિલ્લા કલેકટર કચેરી ખાતે સામૂહિક રાષ્ટ્રગીત…
-
મહીસાગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરકારી કચેરીઓમાં અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાન
મહીસાગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરકારી કચેરીઓમાં અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાન કરાયું ** અમીન કોઠારી મહીસાગર વંદે માતરમ…
-
કલેકટર સુશ્રી અર્પિત સાગર દ્વારા શરૂ કરાવેલ કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન અંતર્ગત મહિસાગરની આંગણવાડીઓમાં કાયાપલટ **
કુપોષણ મુક્ત મહિસાગર અભિયાન રંગ લાવ્યો કલેકટર સુશ્રી અર્પિત સાગરના પ્રયાસોથી બામરોડા-૧ આંગણવાડી કેન્દ્રના ૨૭ બાળકો સામાન્ય ગ્રેડમાં ** અમીન…
-
મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદના સર્વેની કામગીરી ૮૫% પૂર્ણ
મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદના સર્વેની કામગીરી ૮૫% પૂર્ણ *** અમીન કોઠારી મહીસાગર… મહિસાગરમાં ૩૮૩ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વે; ટૂંક…
-
પોલીસ અધિક્ષકશ્રી સફીન હસનનો કડાણા તાલુકાના સરસ્વા ગામની આંગણવાડીમાં બાળકો અને વાલીઓ સાથે સીધો સંવાદ
‘કુપોષણ મુક્ત મહીસાગર’ અભિયાન અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી સફીન હસને સરસ્વા ગામની આંગણવાડીની મુલાકાત લીધી ***** રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર…
-
મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે થયેલા પાક નુકસાનનું સર્વેક્ષણ પૂરજોશમાં ચાલુ
મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે થયેલા પાક નુકસાનનું સર્વેક્ષણ પૂરજોશમાં ચાલુ જિલ્લામાં નુકસાનીનું સચોટ આકલન કરવા માટે ૩૮૩ જેટલી સર્વે…
-
સંતરામપુર નગર ખાતે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી, જનજાતિ સેવા પ્રકલ્પ દ્વારા ” ગ્રામોદય થી રાષ્ટ્રોદય ” વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું
સંતરામપુર નગર ખાતે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી, જનજાતિ સેવા પ્રકલ્પ દ્વારા ” ગ્રામોદય થી રાષ્ટ્રોદય ” વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું…









