SABARKANTHA
ઈડર શહેર વોડઁ નં. 5 માં અંબિકાનગર સોસાયટી ખાતે પ્રધાનમંત્રીશ્રીનો મન કી બાતનો કાર્યક્રમ નિહાળવામાં આવ્યો

ઈડર શહેર વોડઁ નં. 5 માં અંબિકાનગર સોસાયટી ખાતે પ્રધાનમંત્રીશ્રીનો મન કી બાતનો કાર્યક્રમ નિહાળવામાં આવ્યો. આ કાયઁક્રમમાં જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર, ઈડર શહેર ઉપ પ્રમુખ તથા ન.પા. પૂર્વ પ્રમુખ કાંતાબેન પરમાર, શહેર મોરચા પ્રમુખ વિજયભાઇ પરમાર, બાબુભાઈ પરમાર વગેરે હાજર રહેલ.


