SABARKANTHA

ઈડર શહેર વોડઁ નં. 5 માં અંબિકાનગર સોસાયટી ખાતે પ્રધાનમંત્રીશ્રીનો મન કી બાતનો કાર્યક્રમ નિહાળવામાં આવ્યો

ઈડર શહેર વોડઁ નં. 5 માં અંબિકાનગર સોસાયટી ખાતે પ્રધાનમંત્રીશ્રીનો મન કી બાતનો કાર્યક્રમ નિહાળવામાં આવ્યો. આ કાયઁક્રમમાં જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર, ઈડર શહેર ઉપ પ્રમુખ તથા ન.પા. પૂર્વ પ્રમુખ કાંતાબેન પરમાર, શહેર મોરચા પ્રમુખ વિજયભાઇ પરમાર, બાબુભાઈ પરમાર વગેરે હાજર રહેલ.

Back to top button
error: Content is protected !!