SINOR
સાધલી ગામે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય ના હસ્તે કરાયું.100 જેટલા મુસ્લિમ યુવાનો ભાજપમાં જોડાયા
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય અક્ષય પટેલ તથા જિલ્લા…
સાધલી આઉટ પોસ્ટ ખાતે DYSP આકાશ પટેલની અધ્યક્ષતામાં સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
ફૈઝ ખત્રી…શિનોર હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈને શિનોર સહિત સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ સર્જાયો છે,ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાયદો…
શિનોર તાલુકામાં કોંગ્રેસનો શક્તિ પ્રદર્શન, ઉમેદવારી ફોર્મ ભરાયા..
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ દ્વારા આજે ભવ્ય…
શિનોર તાલુકામાં આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારો મેદાનમાં ..જીત નો દાવો કર્યો
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ બેઠકો પર ઉમેદવારી નોંધાવવામાં આવી…
શિનોર તાલુકા સેવાસદન ખાતે ભાજપના ઉમેદવારોએ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે. તાલુકા પંચાયતની તમામ 16 બેઠકો…
શિનોર મેમણ સમાજ દ્વારા અનોખી રીતે “મેમણ ડે” ની ઉજવણી કરાઈ
ફૈઝ ખત્રી…શિનોર..વડોદરા વેપારિક ક્ષેત્રે તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ માં અગ્રસર મેમણ સમાજ દ્વારા વિશ્વભરમાં જ્યાં જ્યાં મેમણ સમાજ વસે છે ત્યાં…
કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશમશા સરકારની દરગાહ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત સુપ્રસિધ્ધ હજરત સૈયદ કાશમશા સરકારની દરગાહ શરીફ પર વર્ષોની પરંપરા મુજબ અનુયાયીઓની હાજરીમાં…
સાધલી–કાયાવરોહણ માર્ગનું કામ ૬ મહિનાથી બંધ હાલતમાં…ઉડતી ધૂળના કારણે વાહનચાલકો અને ખેડૂતોમાં રોષ…
ફૈઝ ખત્રી…શિનોર સાધલી થી કાયાવરોહણ અને પોર સુધીનો અંદાજે ₹૫૭ કરોડના ખર્ચે બનતો માર્ગ છેલ્લા ૬ મહિનાથી અધૂરો પડી રહ્યો…
શિનોરના ટીંગલોદ ગામના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત
ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ટીંગલોદ ગામે ગત તા. ૨૯ માર્ચ ૨૦૨૬ની મોડી રાત્રે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી.…
ડભોઇ ડેપોની સાધલી=વડતાલ બસ શરૂ..સાધલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સંકેત પટેલ દ્વારા શ્રીફળ વધેરી પ્રસ્થાન કરાયુ
ફૈઝ ખત્રી…શિનોર વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે જતા ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ડભોઈ ડેપો દ્વારા ડભોઈ-શિનોર-સાધલી-વડતાલ રૂટ…










