AHMEDABAD CENTER ZONE
-
વિસાવદર વિધાનસભામાં પેટા-ચૂંટણી યોજવામાં ન આવતા આમ આદમી પાર્ટી આક્રમક બની છે.
ઇલેક્શન કમિશન દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.…
-
ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપીને ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓને તોડી રહી છે: મનોજ સોરઠીયા
જે જે મેવાડા વિરુદ્ધ ખોટા કેસો કરીને તેમને જેલમાં મોકલવાનો ડર બતાવીને, તેમને ભાજપમાં જોડવામાં આવ્યા છે: મનોજ સોરઠીયા સમગ્ર…
-
૧૦૦ માં કાર્યક્રમની ધમાકેદાર પૂર્ણાહુતિ
ભારતીય વિદ્યા ભવનના કલ્ચરલ એકેડેમી અને ઇન્ફોસીસ ફાઉન્ડેશન બેંગ્લોરના કલ્ચરલ આઉટરીચ પ્રોગ્રામ ના ૧૦૦ માં કાર્યક્રમની ધમાકેદાર પુર્ણાહુતિ થઈ. સંસ્કૃત…
-
માનસિક બિમાર વ્યકિતના ગાર્ડિયન તેના તરફથી વીલ કરી શકે નહી : ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, માનસિક બિમાર વ્યકિત તરફથી તેના ગાર્ડિઅન તેમની રીતે વીલ-વસિયત કરી શકે નહી.…
-
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ & નર્સિંગ સાયન્સ ખાતે મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પ્રશિક્ષણ પર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ & નર્સિંગ સાયન્સ ખાતે ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ એક્સપર્ટ અમનદીપ સિંઘ દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને…
-
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતા જ યુવાનો માટે રોજગારીના દરવાજા ખુલશે
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એવા સમયે કેન્દ્રમાં સરકાર આવતા જ યુવાનો માટે કોંગ્રેસ પાર્ટી અતિ મહત્વપૂર્ણ પાંચ વચન…
-
જીવંતીર્થ અને જાયન્ટસ અમદાવાદ દ્વારા સાંસ્કૃતિક લોકગીત સંગીત ડાયરાના કાર્યક્રમ કરવામાં આવ્યો
8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાણીપ અને વાડજની સ્લમ વિસ્તાર ની શ્રમજીવી બહેનોને મહિલા કેળવણી મંડળ દ્વારા સાંસ્કૃતિક લોકગીત…
-
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા કેળવણી મંડળ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું
તા. 8-3-2024 એટલે કે નારી શક્તિ દિવસ નિમિત્તે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને…
-
ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી, ગુજરાત સાત જિલ્લામાંથી પસાર થશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એક્ટીવ થઈ ગઈ છે ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ…
-
ભારતીય ગૃહમંત્રાલયના મિનિસ્ટર અજય કુમાર મિશ્રાનું કાપડ વેપારીઓને સંબોધન
હિતેન્દ્રગીરી ગોસાઈ અમદાવાદ ભારત ગૃહમંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી અજયકુમાર મિશ્રાએ અમદાવાદના સમગ્ર કાપડ બજારના વેપારીઓની મુલાકાત માટે આવેલ. જેઓના સ્વાગત માટે…