VALSAD
વલસાડ ખાતે ખેરગામના નિદિવ નિરવ પટેલે નેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ખેરગામના નાનકડા વિધાર્થી નિદિવ નિરવભાઈ પટેલે નેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડ સ્પર્ધામાં ચિત્રકામ ક્ષેત્રે ઉત્તમ…
ઉમરગામમાં રેલવે સંપાદન વિવાદ: યુવાને ઓછું વળતર અને ધમકીના આક્ષેપો સાથે મુખ્યમંત્રીનો દ્વાર ખખડાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ વલવાડા ગામના બંગલી ફળિયામાં રહેતા સંદીપભાઈ વિનોદભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને…
વલસાડના ગુંદલાવ ચોકડી પર શિવ શક્તિ ઉત્કર્ષ યુવક મંડળએ કાળજાળ ગરમીમાં શીતલ જળની પરબ શરૂ કરી…
વાત્સલ્યમ સમાચાર વલસાડ વલસાડ જિલ્લાના ગુંદલાવ ચોકડી પાસે ગુંદલાવ ગામ ખાતે આવેલ શિવ શક્તિ ઉત્કર્ષ યુવક મંડળના સેવાભાવી…
વલસાડના તીઘરા ઉગમણા ફળીયાની આંગણવાડી 4 વર્ષથી તંત્રની બેદરકારીથી ખંડેર હાલતમા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના તીઘરા ગામના ઉગમણા ફળિયામાં આવેલ આંગણવાડીનું કામ કોન્ટ્રાકટરે અધૂરું છોડી દેતા છેલ્લા 4 વર્ષથી…
વલસાડ: તીઘરા ગામના મુકેશ પટેલ દ્વારા ATVT અંતર્ગતના રસ્તાના કામોમાં કથિત ભ્રસ્ટાચારની પોલ ખોલી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના તીઘરા ગામના આગેવાન મુકેશભાઈ પટેલ દ્વારા એટીવીટી અંતર્ગત નવનિર્મિત રસ્તાના કામોમાં આચરવામાં આવતો ભ્રસ્ટાચાર…
વલસાડ જિલ્લાના ભાણજી ફળીયા ગામે આદિવાસી એકતા કપ-2026 સીઝન 2 નું ભવ્ય આયોજન સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણી મુકેશ પટેલ દ્વારા સતત બીજા વર્ષે આદિવાસી એકતા સીઝન 2 નું…
વલસાડ ના મૂળ નિવાસી પ્રો.ડૉ. મનોજ ગોંગીવાલાએ પોતાનો જન્મ દિવસ બાલિકા ગૃહ બાંસવાડા ખાતે ઉજવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મૂળ નિવાસી કિલ્લા પારનેરા વલસાડ ના વતની હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી.…
વલસાડ જિલ્લાના ફ્લધરા ખાતે આદિવાસી સંસ્કૃતિનો ભવ્ય સંગમ:આદિવાસી આંગણે-૨૦૨૬’ ઉત્સવ ઉત્સાહભેર યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ફ્લધરા ખાતે આવેલ પવિત્ર શ્રી પુરનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ડો. હેમંત પટેલ દ્વારા આયોજિત…
વલસાડ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતના મહાન ચિંતક અને યુવાનોના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિને આજે સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે…
Valsad: શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વે વલસાડ જિલ્લા ભાજપ ના ૪૦૦ કાર્યકરો સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ: આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના ૧૦૦૦ વર્ષની ભવ્ય ઉજવણીના પ્રતીક સમાન ‘શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે…










