VALSAD
-
વલસાડના તીઘરા ઉગમણા ફળીયાની આંગણવાડી 4 વર્ષથી તંત્રની બેદરકારીથી ખંડેર હાલતમા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના તીઘરા ગામના ઉગમણા ફળિયામાં આવેલ આંગણવાડીનું કામ કોન્ટ્રાકટરે અધૂરું છોડી દેતા છેલ્લા 4 વર્ષથી…
-
વલસાડ: તીઘરા ગામના મુકેશ પટેલ દ્વારા ATVT અંતર્ગતના રસ્તાના કામોમાં કથિત ભ્રસ્ટાચારની પોલ ખોલી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના તીઘરા ગામના આગેવાન મુકેશભાઈ પટેલ દ્વારા એટીવીટી અંતર્ગત નવનિર્મિત રસ્તાના કામોમાં આચરવામાં આવતો ભ્રસ્ટાચાર…
-
વલસાડ જિલ્લાના ભાણજી ફળીયા ગામે આદિવાસી એકતા કપ-2026 સીઝન 2 નું ભવ્ય આયોજન સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણી મુકેશ પટેલ દ્વારા સતત બીજા વર્ષે આદિવાસી એકતા સીઝન 2 નું…
-
વલસાડ ના મૂળ નિવાસી પ્રો.ડૉ. મનોજ ગોંગીવાલાએ પોતાનો જન્મ દિવસ બાલિકા ગૃહ બાંસવાડા ખાતે ઉજવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મૂળ નિવાસી કિલ્લા પારનેરા વલસાડ ના વતની હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી.…
-
વલસાડ જિલ્લાના ફ્લધરા ખાતે આદિવાસી સંસ્કૃતિનો ભવ્ય સંગમ:આદિવાસી આંગણે-૨૦૨૬’ ઉત્સવ ઉત્સાહભેર યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ફ્લધરા ખાતે આવેલ પવિત્ર શ્રી પુરનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ડો. હેમંત પટેલ દ્વારા આયોજિત…
-
વલસાડ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતના મહાન ચિંતક અને યુવાનોના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિને આજે સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે…
-
Valsad: શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વે વલસાડ જિલ્લા ભાજપ ના ૪૦૦ કાર્યકરો સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ: આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના ૧૦૦૦ વર્ષની ભવ્ય ઉજવણીના પ્રતીક સમાન ‘શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે…
-
વલસાડ: બ્રિજ સ્ટેજીંગ પડી જવાના બનાવમાં માર્ગ×મકાન પેટા વિભાગ-વલસાડ દ્વારા ઈજારદારનો ખુલાસો માંગવામાં આવ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઘટનાસ્થળે હાજર કામ કરી રહેલા ૫ શ્રમિકોને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે: બનાવમાં કોઇ જાનહાનિ…
-
વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારના રેલ્વે સંબંધિત વિષયો તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરતાં સાસંદ ધવલભાઈ પટેલ
વાત્સલ્યમ સમાચાર વલસાડ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાસંદ ધવલભાઈ પટેલે સંસદભવન દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રીય…
-
Valsad: સરકારી પોલીટેક્નીક વલસાડ ખાતે હીરક મહોત્સવમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન અને સ્મરણીકાનું વિમોચન કરાયું..
વાત્સલ્યમ સમાચાર વલસાડ રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ, વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસની ઉજવણી સાથે સરકારી પોલીટેક્નીક વલસાડના હીરક મહોત્સવના સમાપન સમારંભ…









