SAVARKUNDALA
સાવરકુંડલા શહેરમાં ગેરકાયદેસર રીતે પ્લોટિંગ કરી મકાનોનું નિર્માણનું કૌભાંડ સામે આવ્યું
સાવરકુંડલા શહેરમાં છેતરપિંડીનો મોટો કૌભાંડ સામે આવ્યા બાદ. મળતી માહિતી મુજબ કેજીએન-૨ સોસાયટી, મહુવા રોડ, નિર્દોષાનંદ આશ્રમની બાજુમાં રહેતા કેટલાક…
સાવરકુંડલામાં ભક્તિ, શક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ: તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી*
*સાવરકુંડલામાં ભક્તિ, શક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ: તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી* યોગેશ કાનાબાર રાજુલા *વિશ્વ શાંતિ…
સાવરકુંડલાના બગોયા ગામે સાધુ પરીવાર ની રાજ્યપાલે મુલાકાત લીધી.
સાવરકુંડલાના બગોયા ગામે સાધુ પરીવાર ની રાજ્યપાલે મુલાકાત લીધી. સાવરકુંડલા તાલુકાનાં બગોયા ગામે ગુજરાત રાજ્ય નાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત…
સાવરકુંડલા શહેરમાં તુલસી વિવાહ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.
સાવરકુંડલા શહેરમાં તુલસી વિવાહ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.♦ ————————————- આમ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ ધામધૂમથી અને પૂર્ણ…
સાવરકુંડલાના નિવૃત ફૌજી દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે પોતાના વિસ્તારના 1100 પરીવારો ને માતાજી નો ફોટો અને ચૂંદડી અર્પણ કરી
અનોખું કાર્ય. સાવરકુંડલાના નિવૃત ફૌજી દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે પોતાના વિસ્તારના 1100 પરીવારો ને માતાજી નો ફોટો અને ચૂંદડી અર્પણ…
સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજનો સરસ્વતી સન્માન સમારોહ અને સમાજના પૂર્વ સૈનિકોનું અભિવાદન કરવામાં આવ્યું.
રિપોર્ટ.- અમિતગીરી ગોસ્વામી પત્રકાર સાવરકુંડલા સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજનો સરસ્વતી સન્માન સમારોહ અને સમાજના પૂર્વ સૈનિકોનું અભિવાદન કરવામાં આવ્યું. પરશુરામ…
સાવરકુંડલામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની ભવ્ય ઉજવણી: દીર્ઘાયુ યજ્ઞનું આયોજન
યોગેશ કાનાબાર રાજુલા *સાવરકુંડલામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની ભવ્ય ઉજવણી: દીર્ઘાયુ યજ્ઞનું આયોજન *સાવરકુંડલા-લીલિયા વિધાનસભા દ્વારા પ્રધાનમંત્રીના દીર્ઘાયુ…
સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદિરને ધન્વંતરી સન્માન 2025 એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
ફોટો / વિડીયો.- અમિતગીરી ગોસ્વામી જર્નાલીસ્ટ સાવરકુંડલા સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદિરને ધન્વંતરી સન્માન 2025 એવોર્ડ…
સાવરકુંડલા સદ્ભાવના ગ્રુપના ગણેશ મહોત્સવમાં ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર પ્રદર્શન, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ.*
*યોગેશ કાનાબાર રાજુલા સાવરકુંડલા સદ્ભાવના ગ્રુપના ગણેશ મહોત્સવમાં ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર પ્રદર્શન, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ.* *પહેલગામ આતંકી હુમલાનો શૌર્યપૂર્ણ…
સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા અલખયાત્રાનું ભવ્ય આયોજન 2100થી વધુ વાહનો સાથે હજારો ભક્તો સત્તાધાર પહોંચ્યા*
યોગેશ કાનાબાર રાજુલા *સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા અલખયાત્રાનું ભવ્ય આયોજન 2100થી વધુ વાહનો સાથે હજારો ભક્તો સત્તાધાર પહોંચ્યા*…










