NAVSARI
-
નવસારી મહાનગરપાલિકાએ હંગામી ધોરણે મુખ્ય માર્ગો પર થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ ની કામગીરી હાથ ધરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં વાહન વ્યવહાર વધુ સરળ, સુદ્રઢ અને સુરક્ષિત બનાવવાના હેતુથી નવસારી મહાનગરપાલિકા…
-
ધરમપુર ખાતે વાંસદા-ચીખલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાની હેઠળ યુવાનો માટે રોજગાર ભરતી મેળો યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વિભિન્ન કંપનીઓ સાથે સંકલન કરીને આ ભરતી મેળો યોજાયો હતો, જેમાં કંપનીઓના અધિકારીઓ દ્વારા યુવાન…
-
નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૧૫ એપ્રિલ–ભારત સરકારની ગાઇડલાઇન મુજબ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાયરેકટર બેન્ક ટ્રાન્સફર DBT નો લાભ મેળવવા…
-
નવસારી જિલ્લામાં“સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત”અભિયાનમાં આરોગ્ય વિભાગે ૯૭૯૪ લોકોને જાગૃત કર્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો હાથ ધરાયા છે.માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ…
-
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત તકનીક તથા નર્સરી વાવેતરની કામગીરી અંગેની તાલીમ અપાઈ* નવસારી:તા.૧૬, પ્રાકૃતિક ખેતીનો…
-
નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાની ખાંભડા પ્રાથમિક શાળાએ જ્ઞાનસેતુ પરીક્ષામાં મેળવી અનેરી સિધ્ધિ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: તા.૧૫ ચીખલી તાલુકાની ખાંભડા પ્રા. શાળાની ધોરણ 5- ની વિદ્યાર્થીની આલીયા વિપુલભાઈ પટેલે જ્ઞાનસેતુ (CET)…
-
ખેરગામ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સર્વોચ્ચ બંધારણ આપનાર, બંધારણના ઘડવૈયા, શોષિતો-પીડિતો અને મહિલાઓના તારણહાર એવા મહામાનવ, ભારત રત્ન, વિશ્વવિભૂતિ ડૉ.…
-
ભાજપના સોશિયલ મીડિયા સેલના માજી કન્વીનરે યુવતી પર દુષ્કર્મ આચર્યું, ‘તારા જેવી 17 છોકરી સાથે મારા પુત્ર…’: આરોપીના માતા-પિતા
નવસારીના ટેટુ આર્ટિસ્ટ અને ભાજપના સોશિયલ મીડિયા સેલના માજી કન્વીનરે આદિવાસી યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આ…
-
નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ઠેરઠેર હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી. જય શ્રીરામનાં જયનાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે વલસાડ,ડાંગ સહિત નવસારી જિલ્લાના શહેરો તેમજ નાના મોટા ગામડાઓ ભક્તિના રંગે…
-
ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામને સ્વચ્છ રાખવા જાહેરમાં કચરો નહીં નાખવાની અપીલ છતાં લોકોની હમ નહિ સુધરેગેની નીતિ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ટ્રેકટર દ્વારા કચરો ઉઠાવવાની સુવિધા છતાં અમુક લોકો જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવે છે ખેરગામ વિસ્તારમાં…