NAVSARI
-
ડાંગ જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા ૬૮૨ હોર્ડિંગ્સ અને પેઈન્ટીગ્સ દૂર કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં આચાર…
-
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં ચૂંટણી અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ૧૧૧૬ મતદાન મથકો પર ચૂંટણી કામગીરી કુલ ૫૩૫૬ સ્ટાફ ફરજ બજાવશે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને…
-
નવસારીનાં ગુફીક બાયોસાયન્સીસ લી. કંપનીમાં એમોનીયા ગેસ લીકેજ થતાં અફડાતફડી મચી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીના ગુફીક બાયોસાયન્સ લી. કંપનીમાં એમોનીયા ગેસ લીકેજની ઘટના અંગે મોકડ્રીલ યોજાઇ નવસારી જિલ્લાના ગ્રીડ રોડ…
-
નવસારી જિલ્લાનાં સુરખાઈ ખાતે “ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ- પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાકૃતિક કૃષિ થકી દેશ ઉન્નત બને, તથા દેશનો પ્રત્યેક નાગરીક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક…
-
નવસારી જિલ્લાનાં આરક સિસોદ્રા ગામે મિયાંવાંકી પધ્ધતિ બનેલું કવચ વનનું લોકાર્પણ કરાયું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સૂપા રેન્ઝ દ્વારા મિયાવાકી પદ્ધતિથી બનાવેલ *કવચવન…
-
નવસારી જિલ્લામાં કૃષિ વૈવિઘ્યકરણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતને કિટ મળશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ લાભ લેવા ઇચ્છુક અરજદારોએ તા.૩૦ મી એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવી વનબંઘુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ…
-
ખેરગામ ગ્રામપંચાયત તથા ધરમપુર ની સુપ્રસિદ્ધ આધુનિક હોસ્પિટલ શ્રીમદ્દ રાજચન્દ્ર હોસ્પિટલ દ્વારા સંયુક્ત આયોજનથી મફતમાં શારીરિક તપાસનો કેમ્પ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગ્રામપંચાયત તથા ધરમપુર ની સુપ્રસિદ્ધ આધુનિક હોસ્પિટલ શ્રીમદ્દ રાજચન્દ્ર હોસ્પિટલ દ્વારા સંયુક્ત આયોજનથી મફતમાં શારીરિક…
-
નવસારી: ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહમાં ભૂગોળ વિષયમાં ૪૪૯૯ વિદ્યાર્થીઓ હાજર :૪૭ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સેક્રેટરી પ્રેકટીસ વિષયમાં ૧૦૧૭ વિદ્યાર્થીઓ હાજર: ૦૭ વિદ્યાર્થીઓ ગેરહાજર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…
-
નવસારી જિલ્લામાં H.S.C બોર્ડની પરીક્ષાનો પ્રારંભ,કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ઉષ્માભેર આવકારવામાં આવ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપવા પહોંચ્યા : કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ઉષ્માભેર આવકારવામાં આવ્યા ગુજરાત માધ્યમિક અને…
-
સુપ્રસિદ્ધ અજમલગઢ ડુંગર ઉપર નાગેશ્વર જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1998 થી મહાશિવરાત્રી પર્વ મેળાનું આયોજન કરવામા આવ્યું ..
સુપ્રસિદ્ધ અજમલગઢ ડુંગર ઉપર નાગેશ્વર જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1998 થી મહાશિવરાત્રી પર્વ મેળાનું આયોજન કરવામા આવ્યું …………