NAVSARI
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિધવા અને વૃદ્ઘોને અનાજ આપી જલારામ જયંતિ ઉજવવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ઠેર ઠેર અનાજ કરિયાણાનું વિતરણ કરી…
-
ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ “ખેલ મહાકુંભ-૨૦૨૫”માં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઝળક્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ “ખેલ મહાકુંભ-૨૦૨૫”માં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઝળક્યા બાળકોમાં રહેલી…
-
નવસારી: કૃષિ રાહત પેકેજ બદલ હર્ષ ની લાગણી વ્યકત કરતા ચીખલી તાલુકાના ફડવેલ ગામના ખેડૂતો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ હાલમાં ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રૂ.૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજની…
-
વરસાદથી નુકસાન સામે ખેડૂતોને ૧૦ હજાર કરોડના રાહત પેકેજને આવકારતા નવસારી સહકારી સંઘના પ્રમુખ દિલીપભાઈ રાયકા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ખેડૂતોને મદદરૂપ થવા રૂ.10 હજાર કરોડના ઐતિહાસિક રાહત પેકેજને આવકારતા નવસારી…
-
Vansda: જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત વાંસદા ખાતે આવેલ પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ગૌરવરથનું ભવ્ય સ્વાગત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આદિવાસી સમાજના તુર નૃત્યથી ગૌરવ રથ અને મહાનુભાવોનું સ્વાગત કરાયું* મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત “પુસ્તક મેળોનો લોકાર્પણ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે કરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા પુસ્તક, જ્ઞાન અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર “પુસ્તક મેળો ૨૦૨૫” નું આયોજન…
-
વાંસદા તાલુકાના ભીનાર ખાતે જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત ગૌરવરથનું હર્ષોઉલ્લાસપૂર્વક ભવ્ય સ્વાગત કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યમાં “જનજાતિય ગૌરવ વર્ષ”ની ઉજવણી…
-
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે જનજાતિય ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા “વંદે માતરમ@150” પર્વની ભવ્ય ઉજવણી સાથે સ્વદેશી અપનાવવા સ્પથ લેવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે દેશભક્તિની ભાવનાને અર્પિત એક વિશેષ કાર્યક્રમ “વંદે માતરમ@150” સ્મરણ પર્વ તરીકે ભવ્ય…
-
જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ ખાતે જનજાતિય ગૌરવ રથનુ ભવ્ય સ્વાગત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત…









