NAVSARI
-
નવસારી મનપાના સર્વાંગી વિકાસને પાંખો: મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય, પાંચ વર્ષ સુધી વિનામૂલ્યે મળશે સરકારી જમીન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ફાયર સ્ટેશન, STP, WTP, પાણી પુરવઠો, ગટર, વેસ્ટ મેનેજમેન્ટ સહિત 11 મહત્વના જાહેર પ્રોજેક્ટને મળશે…
-
નવસારી જિલ્લામાં પીવાના પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા કલેક્ટર મનીષ ગુરવાનીની સમીક્ષા બેઠક
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૩૯૬ ગામોના સર્વેના આધારે પાણી પુરવઠો, ગુણવત્તા, સંરક્ષણ અને જર્જરીત ટાંકીઓ અંગે અધિકારીઓને અપાયા જરૂરી…
-
મિશન ક્લીન નવસારી’નો પ્રારંભ: મનપાના કમિશનરે પૂરગ્રસ્ત વિસ્તારોમાં મહાસફાઈ અભિયાનના આપ્યા આદેશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઇટાળવા તળાવ પ્રોજેક્ટને 30 દિવસનું અલ્ટીમેટમ – પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડીપ ક્લિનિંગ, ફોગિંગ અને આરોગ્ય…
-
30 જુલાઈ સુધી નવસારી મનપાના CNCD વિભાગ દ્વારા પશુપાલકોને કેટલ લાઇસન્સની નોંધણી કરવાની અપીલ કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. 9 જુલાઈ: નવસારી મહાનગરપાલિકા હેઠળ શહેરમાં પશુઓના યોગ્ય નિયંત્રણ અને જાહેર માર્ગો પર…
-
નવસારી અને વલસાડમાં ભારે વરસાદ બાદ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક,વહીવટી તંત્રને આપ્યા મહત્વના આદેશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અસરગ્રસ્તોને સમયસર સહાય, ઝડપી પુનઃસ્થાપન અને આગોતરા આયોજન પર મૂક્યો ભાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને…
-
નવસારી: પેઢીનામું બંધ થતાં આદિવાસી વિદ્યાર્થીઓના એડમિશન પર સંકટ, ડો. નિરવ પટેલની સરકાર સમક્ષ તાત્કાલિક માંગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તલાટી મંડળના નિર્ણયથી આદિવાસી સમાજમાં રોષ, પેઢીનામું શરૂ કરાવવા ડો. નિરવ ભુલાભાઈ પટેલની મુખ્યમંત્રી સમક્ષ…
-
નવસારી શહેરમાં રખડતા પશુઓના કારણે થતા જીવલેણ અકસ્માતો અટકાવવા નવસારી મહાનગરપાલિકાનો મોટો નિર્ણય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મુખ્ય માર્ગો પર પશુ છોડનાર માલિકો સામે દંડ, પશુઓને પાંજરાપોળમાં મોકલાશે નવસારી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા…
-
નવસારીમાં મેઘતાંડવ બાદ પૂર જેવી સ્થિતિ: મેયર, ધારાસભ્ય અને કમિશનર ગ્રાઉન્ડ ઝીરો પર, રાહત-સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ગત રોજ પડેલા આશરે 15.28 ઇંચના ધોધમાર વરસાદે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીમાં…
-
નવસારીમાં મેઘતાંડવ : ૮૦ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ, જનજીવન અસ્તવ્યસ્ત
નવસારીમા અનરાધાર વરસાદ પગલે ઠેરઠેર પાણી ભરાયા, ૮૦ રસ્તાઓ બંધ ! આજે શાળા કોલેજો અને આઇટી આઈ બંધ રાખવાનો જિલ્લા…
-
નવસારી: OBC પરિવારના સભ્યો સરકારી નોકરીમાં ST બની ઘૂસ્યા હોવાના ગંભીર આક્ષેપ, SIT તપાસની ઉગ્ર માંગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ RTIના દસ્તાવેજો સાથે મુખ્યમંત્રીને રજૂઆત, ખોટા ST પ્રમાણપત્રોના આધારે મળેલી સરકારી નોકરીઓ રદ કરી ફોજદારી કાર્યવાહી…









