VADNAGAR
-
વડનગર GMERS હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસની જનજાગૃતિ લાવવા માટે ઉજવણી કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર 24 માર્ચના દિવસે વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ તરીકે ઉજવવામાં માં આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
-
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે ચાલી રહેલ વિવિધ વિકાસ પ્રોજેક્ટ સંદર્ભે સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર, વડનગર વડનગર હાટકેશ્વર મંદિર ખાતે આયોજિત કાર્યક્રમ બાદ તોરણ હોટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે ચાલી…
-
વડનગરનું પુરાણ પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર લાઈટ એન્ડ સાઉન્ડ શો ધરાવતું રાજ્યનું સાતમું પ્રવાસન યાત્રા સ્થળ
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના આ અભિગમને વડનગરના હાટકેશ્વર મંદિરના નવનિર્મિત લાઈટ એન્ડ સાઉન્ડ…
-
ઐતિહાસિક નગરી વડનગર માં હોળી ના પૂર્વ સંધ્યા એ ઘેરૈયા ચૌદસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી
વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર ઐતિહાસિક નગરી વડનગર માં હોળી ના પૂર્વ સંધ્યા એ ઘેરૈયા ચૌદસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી…
-
વડનગર તોરણ હોટલ ની બાજુમા આવેલ તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં આગ લાગતાં ભાગ દોડ
મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં.. તોરણ હોટલ ની બાજુમા આવેલ નવિન આકાર લઈ રહેલ મ્યુઝિકલ મ્યુઝિયમ મા લાગી આગ ખેરાલુ ફાયર…
-
જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત આ પ્રથમ ગ્રામ પંચાયત છે જેનું લોકાર્પણ સર્વપ્રથમ કરવામાં આવ્યું છે.
વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વડનગર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના વરદ હસ્તે વડનગર તાલુકાના ત્રાંસવાડ ગામે મનરેગા યોજના અંતર્ગત ₹ 17 લાખના ખર્ચે…
-
વડનગર તાલુકા પંચાયતના હોલમાં ગુરુવારે પ્રમુખ ભારતીબેનના અધ્યક્ષ સ્થાને બજેટ બેઠક યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર મહેસાણા.. વડનગર તાલુકા પંચાયતના હોલમાં ગુરુવારે પ્રમુખ ભારતીબેનના અધ્યક્ષ સ્થાને બજેટ બેઠક યોજાઈ હતી. વડનગર તાલુકા…
-
વડનગર નગરપાલિકાના માં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતી ચેરમેન ના નામો જાહેર
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર વડનગર નગરપાલિકાના માં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતી ચેરમેન ના નામો જાહેર કરવામાં આવ્યા હતા, વડનગર નગરપાલિકા…
-
વડનગરમાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધોરણ 10 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો,
મહેસાણા… વિદાય સમારંભ માં ધોરણ 10 ના વિધાર્થીઓને શિક્ષકો દ્રારા તિલક અને મોં મીઠું કરવામાં આવ્યું ત્યાર બાદ ધોરણ 10ના…
-
આજનો સંઘર્ષ આવતીકાલની સફળતા છે. અશોક ગુજ્જર વડનગર સરસ્વતી વિદ્યા મંદિરમાં વિદાય સમારંભમાં વક્તાનું પ્રેરક ઉદ્ભધન
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર વડનગર શહેરમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધોરણ 10 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો, વિદાય…