LAKHTAR
-
લખતર વિરમગામ હાઈવે પર આવેલ ગેથળાના વીડમાં આગ ભભૂકતા નુકસાન મોટું નુકસાન
તા.15/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગેથળાના વીડમાં આગ લાગવાનો કોલ આવતા જ ફાયરબ્રિગેડ તેની ટીમ સાથે રવાના થઈ ફાયર ફાયટરની ટીમે પાણીના…
-
લખતરનાં છારદમાં મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલી સીદસરના શખ્સની ધરપકડ કરી
તા.08/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના છારદ ગામે આવેલ શકિત માતાજીના મંદિરમાં થોડા દિવસ પૂર્વે ચોરીની ઘટના બની…
-
લખતરમાં ફાયરિંગની ઘટનાને લઇ LCB, SOG, લખતર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તા.03/12/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે ગેસ્ટ હાઉસના રૂમમાં બેઠેલા ગેસ્ટ હાઉસના માલિક…
-
લખતર બસ સ્ટેન્ડમા છેલ્લા એક વર્ષથી CCTV કેમેરા બંધ હાલતમાં
તા.14/11/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લખતર રાજકોટ ડિવિઝન હેઠળના સુરેન્દ્રનગર ડેપો હેઠળનું લખતર બસ સ્ટેન્ડ છે જે પાંચેક વર્ષ પહેલા બેએક…
-
લખતર તાલુકામાં સામાન્ય વહીવટ વિભાગ હસ્તકના રૂ.૧૮ લાખના ૬ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ.૨૭ લાખના ૧૦ કામોનું ઈ-લોકાર્પણ કરાયું.
તા.15/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત GWIL પમ્પિંગ સ્ટેશનથી ઢાંકી પમ્પિંગ સ્ટેશન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ વિકાસ સપ્તાહની…
-
સુરેન્દ્રનગરના વઢવાણ, લખતરમ, અને પાટડીમાં બે થી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બચેલા પાક પર મોટી અસરને કારણે ખેડૂતો પરેશાન સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ચારેમાસ ભારે વરસાદ…
-
લખતર ઢાંકી પંપીંગ સ્ટેશન સહિત ધોળીધજા ડેમની મુલાકાત કરી કામગીરીનું જાત નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી
તા.30/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સુરેન્દ્રનગર જિલ્લાના SSNNLના ઢાંકી પમ્પિંગ સ્ટેશન, માળીયા-વલ્લભીપુર બ્રાંચ કેનાલ,…
-
લખતર ખાતે 78 મો સ્વાતંત્ર્ય દિવસની નિમિત્તે નિઃસ્વાર્થ બ્લડ ડોનેટ ગ્રુપ થકી સામાજિક જીવનમાં ઉમદા જનસેવાનાં સમર્પણ ભાવ માટે સલીમભાઇ ઘાંચીનું સન્માન કરાયું.
તા.18/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાનો રાષ્ટ્રીય પર્વ 78 મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા…
-
લખતર ખાતે જીલ્લાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ.
તા.15/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લખતર તાલુકાનાં વિકાસ કામો માટે કલેકટર દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો આઝાદીના ૭૮માં વર્ષમાં…
-
લખતર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની…