LAKHTAR
-
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગની વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી: લાખોનો મુદ્દામાલ જપ્ત
તા.12/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે 46 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને વાહન સીઝ…
-
લખતરનાં કડુમાં મંદિરમાંથી ચોરી કરતા તસ્કરને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડ્યો
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાના કડુ ગામે હાઇવે પર આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિરમાંથી દિવસ દરમિયાન ચોરી…
-
લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ટલ તબીબ અનિયમિત દર્દીઓ હેરાન પરેશાન
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં ડેન્ટલ, જનરલ ડોકટર સહિતની સુવિધાઓ છે…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 150 થી વધુ CSC સેન્ટરોના આઈડી બ્લોક થયાં, ડિજિટલ સેવાઓમાં શિસ્ત લાવવા તંત્રની કડક કાર્યવાહી હાથ ધરી
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર વ્યવસ્થામાં નિયમ પાલન સુનિશ્ચિત કરવા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે…
-
લખતરનાં આરોગ્ય કેન્દ્રમાં આંખનાં ડોકટર ન આવતા રોષ ફેલાયો
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં ડેન્ટલ, જનરલ ડોકટર સહિતની સુવિધાઓ છે…
-
લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદ વીર કુલદીપ પટેલ પે. સેન્ટર શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
તા.14/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લોકાર્પણ કરાયું. ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા…
-
સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
તા.02/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જન્મદિવસ ના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ, જન્મદિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય…
-
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વણોદ ગામે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
તા.15/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ, વિકાસકામોનું ખાતમુહુર્ત કરાયું, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘વિકાસ…
-
લખતર મોડેલ શાળામાં હવા વગરની સાઇકલોનું વિતરણ થયું હોવાનું સામે આવ્યું.
તા.15/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છાત્રાઓને તડકામાં સાયકલ ઢસડી પંચરની દુકાને પહોંચવું પડયું, સુરેન્દ્રનગર જિલ્લામાં લખતરની સરકારી શાળામાં સરકારની વિદ્યાર્થિનીઓને મફત…
-
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ, વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કરાયું, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં…









