LAKHTAR
-
લખતરમાં તાલુકા VCE મંડળનો સુગમ પોર્ટલ સામે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું.
તા.28/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા વીસીઇ મંડળે સુગમ પોર્ટલની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે આજરોજ મંડળ દ્વારા…
-
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ખેડૂત રાત્રી સભા યોજાઈ, ખરીફ ઋતુ પૂર્વે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આત્મા પ્રોજેક્ટ દ્વારા અપાયું સચોટ માર્ગદર્શન
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આગામી ખરીફ ઋતુ નજીક આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પોતાના પાક વાવેતરના આગોતરા આયોજનમાં…
-
લખતર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને પટાવાળાને લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યો
તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જમીન વારસાની નોંધ માટે રૂ. 20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટાવાળો ઝડપાયા, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર…
-
લખતર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ અંતર્ગત તા.૪/૦૩/૨૦૨૬ના…
-
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગની વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી: લાખોનો મુદ્દામાલ જપ્ત
તા.12/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે 46 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને વાહન સીઝ…
-
લખતરનાં કડુમાં મંદિરમાંથી ચોરી કરતા તસ્કરને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડ્યો
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાના કડુ ગામે હાઇવે પર આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિરમાંથી દિવસ દરમિયાન ચોરી…
-
લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ટલ તબીબ અનિયમિત દર્દીઓ હેરાન પરેશાન
તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં ડેન્ટલ, જનરલ ડોકટર સહિતની સુવિધાઓ છે…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 150 થી વધુ CSC સેન્ટરોના આઈડી બ્લોક થયાં, ડિજિટલ સેવાઓમાં શિસ્ત લાવવા તંત્રની કડક કાર્યવાહી હાથ ધરી
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર વ્યવસ્થામાં નિયમ પાલન સુનિશ્ચિત કરવા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે…
-
લખતરનાં આરોગ્ય કેન્દ્રમાં આંખનાં ડોકટર ન આવતા રોષ ફેલાયો
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જ્યાં ડેન્ટલ, જનરલ ડોકટર સહિતની સુવિધાઓ છે…
-
લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદ વીર કુલદીપ પટેલ પે. સેન્ટર શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
તા.14/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે લોકાર્પણ કરાયું. ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા…