LAKHTAR
-
લખતરના મફતિયાપરામા જાન આવતા આખલાએ આતંક મચાવ્યો – 15થી વધુ ઈજાગ્રસ્ત
તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો સહિત રહિશોને હાલાકી પડી રહી…
-
લખતર તાલુકાના કડુ ગામે 80 વર્ષીય દાદીનું દેહાવસાન થતાં તેમના પરિવારે બેન્ડવાજા સાથે અંતિમ વિદાય આપી
તા.28/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામમાં રહેતા નનુબેન લોલાડીયાનું અવસાન થતા રામ સત્સંગ પંથ સાથે જોડાયેલા તેમના…
-
લખતર બજરંગપુરા નજીક નર્મદાની મુખ્ય કેનાલના પુલ સાથે બાઈક અથડાતાં રેલ્વે કર્મચારીનું મોત નિપજ્યું હતું.
તા.09/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની સૌરાષ્ટ્ર મુખ્ય કેનાલ પસાર થાય છે આ કેનાલ આજથી 20 વર્ષ પહેલા જયારે બની…
-
લખતર સદાદ ગામની સીમમાંથી પસાર થતી D3 કેનાલમાં પાણી ન પહોંચતા ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ.
તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લખતર સદાદ ગામની સીમમાંથી પસાર થતી ડી3 કેનાલમાં પાણી ન પહોંચતા ખેડૂતોને પરેશાની ભોગવવી પડતી હોવાનું જાણવા…
-
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગ્રામ પંચાયતનાં વિકાસ કામોની ગેરરીતિનાં આક્ષેપોની તપાસ શરૂ
તા.27/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા કામોમાં ગેરરીતિની ફરિયાદો માટે ડીડીઓ ટીડીઓ સહિતની ટીમ બનાવીને તપાસ માટે…
-
લખતર પંચાયત, 3 PHC નું કુલ એક કરોડનું વીજ બિલ ન ભરતાં PGVCL એ નોટિસ ફટકારી
તા.11/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લખતર ગ્રામપંચાયત અને તાલુકાના ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કે જે લખતર પીજીવીસીએલ હેઠળ આવે છે આ સરકારી…
-
લખતર શહેરમાં ગ્રામ પંચાયતો દ્વારા થયેલા અનેક કામોમાં ગેરરીતિની ફરિયાદો ઉઠી
તા.09/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ખાળિયા વિસ્તારમાં પેવર બ્લોક પાથરવામાં આવ્યા છે પાંચ લાખથી વધુના કામ સ્થાનિક પંચાયત ન…
-
લખતરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતાં બેનર લગાવી વિરોધ નોંધાવ્યો
તા.31/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચુંટણી બહિષ્કારની ચિમકી, ભ્રષ્ટાચાર હટાવો લખતર બચાવો. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામમાં મહિલા સરપંચ દ્વારા કાર્યભાર સંભાળ્યા પછી…
-
સુરેન્દ્રનગર LCB ટીમે 15 માસથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને વણા નજીકથી દબોચી લીધો.
તા.16/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની હાઈવે ચોરીઓમાં સામેલ 18 શખ્સો સામે પોલીસે વર્ષ 2020 માં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો…
-
લખતર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતા રંગેહાથ ACB એ ઝડપી લીધો.
તા.14/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ફરિયાદીએ ACB ટીમને જાણ કરતા લખતર પોલીસ મથકે છટકું ગોઠવી કોન્સ્ટેબલને રૂ. 50,000 ની લાંચ લેતા ઝડપી…