JAMBUSAR
-
જંબુસર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો સાતમો સ્નેહ મિલન યોજાયો
જંબુસર બીએપીએસ મંદિર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો સાતમો સ્નેહમિલન સમારોહ ઠાકોર સાહેબ વિક્રમસિંહજી મહાર રાહુલજી ટ્રસ્ટી…
-
જંબુસર નજીક વિદ્યાલય ખાતે 308 મો મફત નેત્ર યજ્ઞ યોજાયો
જંબુસર વિદ્યાલય આચાર્ય સતત સેવાકીય કાર્યોમાં પ્રયત્નશીલ રહે છે. નવયુગ વિદ્યાલય ખાતે છેલ્લા 11 વર્ષથી અવિરત મફત આંખોનો કેમ્પ યોજાય…
-
મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલ જંબુસર ના એન.એસ.એસ. યુનિટ દ્વારા વાર્ષિક ખાસ શિબિર ના સમાપન સમારંભનું આયોજન ડાભા ગામની પ્રા. શાળામાં કરવામાં આવ્યું હતું
તારીખ 01/01/2025 આજરોજ અમારે શાળા મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલ જંબુસર ના એન.એસ.એસ. યુનિટ દ્વારા વાર્ષિક ખાસ શિબિર ના સમાપન…
-
નવયુગ વિદ્યાલય જંબુસરના વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું
નવયુગ વિદ્યાલય જંબુસરના ત્રણ વિદ્યાર્થીઓએ “સ્ટીમ ક્વિઝ -૩ સ્પર્ધામાં સુરત ખાતે ભાગ લીધો હતો જેમાંથી તાલુકામાં શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ…
-
જંબુસર શહેર માં આવેલી શ્રીમતી એચ એસ શાહ હાઈસ્કૂલ માં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ શ્રીમતી એચ એસ શાહ હાઈસ્કૂલમાં સંપર્ક વાલીમંડળ અને બી. એડ તાલીમાર્થીઓ ને માર્ગદર્શન મળી રહે તે બદલ એક…
-
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ શ્રી પૂજામંદિર વિદ્યાલય નહાર ખાતે યોજવામાં આવ્યો.
જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજાયેલ હતી.પ્રાથમિક શાળા રૂનાડનાં બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાનું નામ રોશન કર્યું છે.તબલા વાદનમાં પરમાર આયુષ…
-
જંબુસર એચ.એસ.શાહ હાઇસ્કુલ નું ગૌરવ
શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ, જંબુસરમાં ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિયા રાજેશભાઈ પટેલે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ તથા ગણિત વિષયક જ્ઞાન ચકાસણી…
-
સુરત ખાતે યોજાયેલ stem quiz સ્પર્ધા મા નવયુગ વિદ્યાલય જંબુસર ના ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા થયા.
નવયુગ વિદ્યાલય જંબુસર ના ત્રણ વિદ્યાર્થીઓ Stem quiz -3 સ્પર્ધા મા વિજેતા થયા. નવયુગ વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓ એ સુરત ખાતે…
-
માનવ કુટુંબ કલ્યાણ સંસ્થાન ભરૂચ દ્વારા રામકબીર વિદ્યાલયમાં કેરિયર માર્ગદર્શન કાર્યક્રમનું સુંદર આયોજન
માનવ કુટુંબ કલ્યાણ સંસ્થાન ભરૂચ દ્વારા રામકબીર વિદ્યાલયમાં કેરિયર માર્ગદર્શન કાર્યક્રમનું સુંદર આયોજન આજ રોજ શ્રી રામ કબીર વિદ્યાલય રૂનાડ…
-
જંબુસર મહાકાળી માતા મંદિર પટાંગણમાં નવમો નવચંડી મહાયજ્ઞ યોજાયો
જંબુસર નગરના કાળિકા ભાગોળ ખાતે પૌરાણિક મહાકાળી માતાનું મંદિર આવેલ છે. જ્યાં ટ્રસ્ટી મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજતા હોય છે.…