CHOTILA
-
થાન એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ
તા.16/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રૂ.૧.૬૯ કરોડના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનથી થાન તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે – ધારાસભ્ય…
-
ચોટીલા શહેરમાં થાનગઢ ત્રણ રસ્તાથી જલારામ ત્રણ રસ્તા સુધીના રોડનું RCC કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
તા.07/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોટીલા નગરપાલિકા દ્વારા ચોટીલા શહેરમાં થાનગઢ ત્રણ રસ્તાથી જલારામ ત્રણ રસ્તા સુધીના રસ્તાનું હાલમાં આર.સી.સી.નું કામ ચાલુ…
-
ચોટીલાનાં તાલુકાના ઢોકળવા ગામની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળતાં ચકચાર મચી
તા.07/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં લુંટ, હત્યા, ફાયરીંગ સહિના બનાવો વધી રહ્યાં છે અને ગુન્હેગારોને પોલીસનો પણ ડર ન હોય…
-
મુળીના લીયા ગામે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને બોલાવેલ ખેડૂત સભાનો ફિયાસ્કો
તા.02/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળી ધાંગધ્રા તાલુકામાં નર્મદાના નીર માટે પાઈપ લાઈન થકી પંપિગ સ્ટેશન દ્વારા પાણી…
-
ચોટીલા ગૌસેવક અને પોલીસ ટીમ દ્વારા અબોલ જીવોને કતલખાને જતા બચાવી લીધા
તા.01/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન સ્ટાફ અને ગૌ સેવકો દ્વારા મઘરીખડા પાસે ક્રિષ્ના હોટલના ગ્રાઉન્ડમાંથી આઇસર…
-
ચોટીલા હાઇવે ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડીમોલેસનની કામગીરી હાથ ધરી
તા.29/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોટીલા નેશનલ હાઇવે ઉપર છાપરા, કેબીન અને કેટલાક દબાણો દૂર કરવા તંત્ર દ્વારા અપાયેલ નોટીસ બાદ બુધવારનાં…
-
ચોટીલા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલા વાહનોમાં અચાનક આગ લાગતાં પોલીસ બેડામાં દોડધામ મચી
તા.27/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આગ લાગવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં આગ…
-
ચોટીલાના 30 વર્ષીય યુવકે જિંદગી ટૂંકાવી..
તા.22/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના પોપટપરા વિસ્તાર રહેતા 30 વર્ષોય મનિષે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર નિષફળતા મળતા પોતાની જિંદગી…
-
ચોટીલા યાત્રાધામ ખાતે ચોટીલા ઉત્સવ 2024નો કલેકટરની ઉપસ્થિતમાં શુભારંભ કરવામાં આવ્યો.
તા.15/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે બે દિવસીય ચોટીલા ઉત્સવ-૨૦૨૪’નો આજરોજ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ…
-
ચોટીલાના બાહોશ પત્રકાર અને ચોટીલા પોલીસની સહયોગી માનવતા ઉજાગર કરતી સેવા પ્રવુતિ
તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોટીલા શહેરના મધ્યમાં આવેલ બેંક ઓફ બરોડાની આગળ રામેશ્વર આશ્રમ શાસ્ત્રીનગર પાસે એક મંદ બુદ્ધિની મહિલા મળી…