CHOTILA
ચોટીલા નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા તમામ મતદાન મથકોની ચકાસણી કરાઈ
તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ચોટીલા પ્રાંત અધિકારીની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી બદલીની અફવા વહીવટી તંત્રની સ્પષ્ટતા
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની બદલી અંગે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને…
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું.
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભક્તિની શક્તિ સામે કાળઝાળ ગરમી પણ ફિક્કી: ડુંગરવાળીના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ, સુરેન્દ્રનગર અને રાજકોટ હાઈવે…
ચોટીલા પ્રાંત અધિકારીએ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ કર્યો
તા.26/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનિજ માફીયાઓ દ્વારા કોલસાના મોટા કુવાઓ ગાળી કોઇપણ…
ચોટીલા નાયબ કલેકટર પ્રામાણિક અધિકારીનું સન્માન કરતાં જગદીશ ત્રિવેદી
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 25/1/2025 ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી એમણે સવા વરસમાં જે…
ચોટીલાના નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં પાણી સમિતિની બેઠક યોજાઈ હતી
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં ઉનાળાની શરૂઆત થતા જ પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ…
પાંચાળની પવિત્ર ધરા પર ‘ચોટીલા ઉત્સવ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ભક્તિ અને લોક સંસ્કૃતિનો અનોખો સંગમ
તા.12/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ્રથમ દિવસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ અર્પતો ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ યોજાયો; કલાકારોની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ…
થાનગઢનાં અમરાપર ગામે મધ્યાહન ભોજનમાં ગેરરીતિઓ કરતા સંચાલક અને રસોઈયા સસ્પેન્ડ
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બાળકોના કોળિયા છીનવતા તત્વો સામે ચોટીલા નાયબ કલેકટરની લાલ આંખ, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સબ ડિવિઝન હેઠળના…
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ત્રણ ગામોમાં તલાટીના દફતર તપાસણી કરાઈ હતી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણે ચોટીલા તાલુકાના વડાલી, ડાકવડલા અને કુંભારા ગામની મુલાકાત લઇ તલાટી…
ચોટીલા પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભીમગઢના ખેડૂત દ્વારા પ્રાકૃતિક શાકભાજીનો સ્ટોલ શરૂ કર્યો.
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ચોટીલા વહીવટી તંત્ર દ્વારા એક પ્રેરણાદાયી…










