CHOTILA
-
ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા જસદણ હાઇવે પર સરકારી અનાજનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું.
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની સરકારી ફોર્ટિફાઇડ ચોખાના 450 કટ્ટા એટલે કે 20,000…
-
ચોટીલા નાયબ કલેકટરની ધારઇ, મોકાસર અને ખેરડી ગામમાં સરપ્રાઈઝ વિઝિટ કરાઈ
તા.17/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગેરરીતિ બદલ ધારઇના તલાટીને નોટિસ, મધ્યાહ્ન ભોજનના સંચાલક તાકીદે ઘરભેગા! સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.…
-
ચોટીલા પ્રાંત અધિકારીનો સંવેદનશીલ અભિગમથી વર્ષો જુનો જમીન વહેંચણીનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો
તા.10/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે સર્વે નં. ૧૫ તથા સર્વે નં. ૧૩૩ની જમીન બાબતે અરજદાર ભરતભાઈ વાલજીભાઈ…
-
ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ તથા લેન્ડ કમિટીની બેઠક યોજાઈ
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, પુરવઠા સલાહકાર સમિતિ તથા લેન્ડ…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનનમા સંડોવાયેલા 26 ઈસમોને 4 જીલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યાં.
તા.05/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તથા થાનગઢ તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખનિજ…
-
ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચોટીલા તાલુકાના ખેરડી ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ.
તા.21/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા નાગરિકોને આહ્વાન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી જનકલ્યાણ…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાઈવે પર MRP કરતાં વધુ ભાવ વસૂલતી 5 હોટલોને દંડ ફટકારાયો.
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ પાસેથી નેશનલ હાઈવે ૪૭ પર આવેલી હોટલોમાં…
-
ચોટીલા નાયબ કલેક્ટરે સપાટો બોલાવ્યો, રાત્રે 2 વાગ્યે ચોટીલા, થાનગઢ અને મૂળીમાં ગેરકાયદે ખનનનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું.
તા.20/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ભૂમાફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે જિલ્લાના નાયબ કલેક્ટર એચ.…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતરમાં અસામાજિક તત્વોના કબજામાંથી 21 વિઘા જમીન મુક્ત કરાવી અરજદારોને સોંપાઇ
તા.12/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડીવીઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામેથી સરકારી તંત્રની સંવેદનશીલતા અને ત્વરિત ન્યાયનું…
-
ચોટીલામાં કેમીકલ ચોરીનાં પ્રકરણમાં બેદરકારી બદલ PI, PSI સહિત ચાર પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાયા
તા.12/06/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને અન્ય બે પોલીસકર્મીઓ સહિત કુલ ચાર પોલીસ કર્મીઓને…









