RAJKOT CITY / TALUKO
Gondal: ગોંડલના વેજાગામ અને લુણીવાવ ગામે ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી
તા.૨૫/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વેજાગામ તેમજ લુણીવાવ ગામની શાળામાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને ‘શાળા પ્રવેશોત્સવ’ની…
Rajkot: રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રા શાળામાં વિદ્યારંભ સંસ્કાર – ૨૦૨૬ યોજાયો
તા.૨૫/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: આજરોજ તા. 25/06/2026 ના રોજ શ્રી ખીજડીયા પ્રાથમિક શાળા, તા. જી. રાજકોટ ખાતે વિદ્યારંભ સંસ્કાર, કન્યા…
Rajkot: સુરજ સા ચમકે હમ….સ્કૂલ ચલે હમ.. જસદણ તાલુકાના રાણીંગપર, વેરાવળ અને ભાડલા ગામે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ ૨૦૨૬’ની ઉજવણી
તા.૨૫/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર બાળકોમાં શિક્ષણ થકી સંસ્કાર, ચારિત્ર્ય અને દેશભક્તિનું સિંચન થાય છે – મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા મંત્રીશ્રીના હસ્તે કુલ…
Rajkot: મોજશોખ કે સ્ટ્રેસ દૂર કરવા નશો કરવો ભવિષ્ય માટે હાનિકારક બની શકેઃ ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવા
તા.૨૫/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો Rajkot: યુવા વિદ્યાર્થીઓ મોજશોખ કે સ્ટ્રેસ દૂર…
Rajkot: રાજકોટમાં ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા આયોજિત સેમિનાર: ‘પંચતત્વ’ અને ‘ઓરા-ચક્ર’ દ્વારા જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન અંગે માર્ગદર્શન
તા.૨૫/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: તાજેતરમાં રાજકોટના આંગણે ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘યથા બ્રહ્માંડે તથા…
Gondal: ગોંડલ તાલુકામાં કલેક્ટર શ્રી ડૉ. ઓમપ્રકાશની ઉપસ્થિતિમાં ભૂલકાંઓએ શિક્ષણના આંગણે ‘પા પા પગલી’ માંડી
તા.૨૩/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આંગણવાડીમાં ૧૩, બાલવાટિકામાં ૪૦, ધોરણ ૧માં ૦૪ અને ધોરણ ૯માં ૩૮ મળીને કુલ ૯૫ બાળકોએ પ્રવેશ મેળવ્યો…
Rajkot: કલેક્ટર શ્રી ડૉ.ઓમપ્રકાશે રાજકોટના ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકાની સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
તા.૨૩/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર પીપળીયા અને નોંઘણચોરા ગામે દફતર તપાસણી : ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું Rajkot:…
Rajkot: “૧૨ વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં, જન કલ્યાણનાં” રાજકોટ જિલ્લામાં પાંચ વર્ષમાં એસ.સી.ના ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓનો ખાનગી કોલેજમાં ‘ઝીરો ફી’થી પ્રવેશ
તા.૨૩/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: જીતેન્દ્ર નિમાવત, કેતન સારેસા ‘ફ્રી શીપ કાર્ડ’ થી ઉચ્ચ અભ્યાસને મળી પાંખોઃ છેલ્લા એક વર્ષમાં જિલ્લામાંથી…
Rajkot: પ્રગતિનો ઉત્સવ : કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ બાળકીઓના કંકુ પગલાં કરાવી આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યા
તા.૨૩/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક…
Rajkot: રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં આઈ.પી.એસ.શ્રી વલય વૈદ્યની પ્રેરક ઉપસ્થિતિમાં “પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬ ઉજવાયો
તા.૨૩/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot; રાજ્ય સરકાર દ્વારા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ થીમ હેઠળ ૨૩ થી ૨૫ જૂન દરમિયાન યોજાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬…










