AHMEDABAD NEW WEST ZONE
-
સાણંદમાં વિદ્યાર્થીઓના હાથે હરિત ક્રાંતિનો પ્રારંભ: ચોમાસામાં એક લાખ સીડબોલ તૈયાર કરવાના મહાઅભિયાનને મળી ગતિ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત સરકારના ‘મિશન ગ્રીન ગુજરાત’ અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે સાણંદ તાલુકા વહીવટી…
-
ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારના વલણની આકરી ટીકા કરી
કચ્છના નડાબેટ તેમજ નળ સરોવર અને થોળ જેવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક વેસ્ટના કારણે વિદેશી પક્ષીઓ આવતા બંધ થઈ ગયા હોવા…
-
SPIPA ખાતે ‘અટલ વ્યાખ્યાનમાળા’માં ડો. ભાસ્કર ચેટર્જીનું પ્રેરણાદાયી સંબોધન: રાષ્ટ્રીય વિકાસમાં સરકાર અને કોર્પોરેટ ક્ષેત્રની સહભાગિતાને આપ્યો નવો આયામ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), અમદાવાદ ખાતે આયોજિત ‘અટલ વ્યાખ્યાનમાળા’ અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી…
-
અમદાવાદના શેલા ખાતે ‘નિત્ય શાંતિ ભવન’નું લોકાર્પણ; આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયનો આપ્યો સંદેશ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના શેલા વિસ્તારમાં નવનિર્મિત ‘નિત્ય શાંતિ ભવન’ના લોકાર્પણ પ્રસંગે આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ અને માનવકલ્યાણના મૂલ્યોને કેન્દ્રસ્થાને…
-
ફી નહી,યુનિફોર્મ અને પુસ્તક સ્કૂલ આપે,બસ ન રૂટ પણ અનુકૂળ
સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં દિકરી ના ભણતરનો લ્હાવો જામનગર (ભરત ભોગાયતા) જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12નું ઝળહળતું…
-
સરકારના શાળા પ્રવેશોત્સવ માં સનદી અધિકારી પણ જોડાયા
સ્કુલ ચલે હમ… *શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : ૨૦૨૬* *જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં ખીરી પ્રાથમિક શાળા…
-
જામનગરમાં આરોગ્યમંત્રીનું કર્મ વિશેનું સંબોધન અદ્ભુત રહ્યું
*આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જામનગરની ગુરુ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં રૂ. ૧.૪૫ કરોડથી વધુના આધુનિક સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કરાયું*…
-
વાત્સલ્યનો વરસાદ – શાળા પ્રવેશ એ શિક્ષણ જીવનનો પ્રવેશોત્સવ
રિવાબા એ સાબરકાંઠા જીલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપ આઉટ ઘટાડવા કરી સફળ જહેમત જામનગર (ભરત ભોગાયતા) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સેવા સમર્પણ…
-
પંચ તત્વનું મહત્વ અને શરીર સાથે જોડાણની અપાઈ સમજણ
રાજકોટમાં ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા આયોજિત સેમિનાર: ‘પંચતત્વ’ અને ‘ઓરા-ચક્ર’ દ્વારા જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન અંગે માર્ગદર્શન તાજેતરમાં રાજકોટના આંગણે ‘ફ્યુચર…
-
થલતેજમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત 303 વંચિત અને નવપ્રવેશી બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત અમદાવાદના થલતેજ વિસ્તારમાં વંચિત, ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા અને સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને…









