AHMEDABAD NEW WEST ZONE
-
સુરતની જેમ અમદાવાદમાં પણ પાલિકાના નામે ‘ભૂતિયા ડિમોલિશન’! 12ની અટકાયત
સુરતની ઘટના બાદ હવે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ‘ભૂતિયા ડિમોલિશન’ની ઘટના સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ…
-
અમદાવાદમાં ત્રીજા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી, ભારત વૈશ્વિક સ્પેસ લીડરશિપ તરફ અગ્રેસર
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ, 23 ઓગસ્ટ: ભારત સરકારના અંતરિક્ષ વિભાગ હેઠળ કાર્યરત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના અમદાવાદ સ્થિત સ્પેસ…
-
અમદાવાદ સાયન્સ સિટીની ઍક્વાટિક ગેલેરીમાં બે પેંગ્વિન બાળ ‘શૌર્ય’ અને ‘વીર’નો ઉમેરો, કુલ સંખ્યા 10 પર પહોંચી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીની ઍક્વાટિક ગેલેરીમાં બે બાળ પેંગ્વિનનો ઉમેરો થતાં ગેલેરીનું આકર્ષણ વધુ…
-
ફૂડ ડિલીવરી સેક્ટર અર્થતંત્ર અને રોજગારીનું મજબૂત એન્જિન, ગુજરાતમાં ઇકોસિસ્ટમ વિકાસ માટે સરકારનો સંપૂર્ણ સહયોગ: હર્ષ સંઘવી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI) દ્વારા આયોજિત પાંચમી ફૂડ…
-
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027 માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના સંદર્ભમાં અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવા માટે આજે…
-
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા એટ હોમ કાર્યક્રમની આમંત્રણ કિટ NID-અમદાવાદ દ્વારા તૈયાર
દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા ‘એટ હોમ’ કાર્યક્રમ માટેની વિશેષ આમંત્રણ કિટ નેશનલ…
-
હિરોશિમા દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં શાંતિ અને પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં તા. 6 ઓગસ્ટ, 2026ના રોજ…
-
ગુજરાતમાં કેન્સરના કેસ અને મૃત્યુમાં છેલ્લા 5 વર્ષમાં 10%નો ચિંતાજનક વધારો નોંધાયો
ગુજરાતમાં કેન્સરના કેસ અને તેનાથી થતાં મૃત્યુના પ્રમાણમાં છેલ્લા પાંચ વર્ષમાં 10%નો ચિંતાજનક વધારો નોંધાયો છે. આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા…
-
દશામાના વ્રત દરમિયાન ઢોંગી ભૂઈમાઓથી સાવધાન રહેવા ભારત જન વિજ્ઞાન જાથાની અપીલ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યભરમાં તા. 13 ઓગસ્ટથી તા. 22 ઓગસ્ટ સુધી દશામાના વ્રતની ઉજવણી થવાની છે. આ અવસરે ભારત…
