SHEHERA
-
પંચમહાલ જિલ્લામાં PMDDKY માટે એક્શન પ્લાન તૈયાર કરવા જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના (PMDDKY) અંતર્ગત એક્શન પ્લાન તૈયાર કરવા માટે જિલ્લા કલેકટર…
-
માર્ગ અને મકાન વિભાગ દ્વારા લુણાવાડામાં વિરણીયા રોડ પર પેવરપટ્ટાની કામગીરીનો પ્રારંભ
મહીસાગર લુણાવાડા નિલેશકુમાર દરજી મહીસાગર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા અગત્યના દેવ – વિરણીયા રોડ પર માર્ગ મરામતની અને સુધારણાની…
-
પી.એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, ગોધરા ખાતે જનજાતીય ગૌરવ પખવાડાની ઉજવણી કરાઈ
પંચમહાલ ગોધરા નિલેશકુમાર દરજી પંચમહાલ પી.એમ.શ્રી કે.વી.ગોધરા ખાતે તારીખ ૧ થી ૧૫ નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ પખવાડાના અંતર્ગત વિવિધ સર્જનાત્મક,…
-
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાનપુર તાલુકાના બી.એલ.ઓ.ને તાલીમ અપાઈ
મહીસાગર લુણાવાડા નિલેશકુમાર દરજી મહીસાગર મતદાર યાદી સુધારણા કાર્યક્રમને અસરકારક રીતે પાર પાડવાના ભાગરૂપે, આજરોજ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં…
-
પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અર્થે વેજલપુર ખાતે નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત તાલીમ યોજાઇ
પંચમહાલ શહેરા નિલેશકુમાર દરજી પંચમહાલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત કાલોલ તાલુકાના…
-
કાંકણપુરના ભોઈવાડા ફળિયામાં નર્મદા પાઇપલાઇનના લીકેજથી પીવાના પાણીનો વેડફાટ
પ્રતિનિધી ગોધરા તા.12 નિલેશભાઈ દરજી શહેરા ગોધરા તાલુકાના કાંકણપુર ગામના ભોઈવાડા ફળિયામાંથી પસાર થતી નર્મદા નદીની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં…
-
શહેરા તાલુકાની લાભી ગ્રામ પંચાયતનો નગરપાલિકામાં સમાવેશ ન કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની લાભી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા તેમના…
-
શહેરાના ચાંદણગઢ ખાતે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ સાથે નૂતનવર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા તાલુકાના ચાંદણગઢ ખોડિયારમાં મંદિર ગ્રાઉન્ડ ખાતે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ના રાષ્ટ્રીય વિચારને કેન્દ્રમાં રાખીને…
-
બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે શહેરામાં પર્યાવરણ જાગૃતિ અને કિસાન શિબિરનું આયોજન
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: શહેરા વન વિભાગ (નોર્મલ) રેન્જ દ્વારા લોક કલ્યાણ અને પર્યાવરણ સુરક્ષાના હેતુથી પ્રભુ બિરસા…
-
શહેરા ખાતે દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા રજતજયંતી વર્ષની ઉજવણી સાથે સ્નેહ મિલન સમારોહ યોજાયો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી પંચમહાલ શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે 212 દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ અને રજતજયંતી…









