JAMNAGARJODIYA

તંત્રના પાપે પ્રજા પરેશાન, આખલા યુદ્ધમાં રાહદારીનું બાઇક ટુટીયું

જામનગર જિલ્લાના જોડીયામાં મેઈન બજારના બસસ્ટેન્ડ રોડ ઉપર 2 આખલા વચ્ચેનું યુદ્ધ થયું હતું તેના લીધે આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો આખલા ના યુદ્ધથી ઘટના સ્થળે લોકોમાં દોડાભાગી થઈ ગઈ હતી જેના લીધે એક બાઇક નીચે પડતાં બાઇક તૂટી ગયેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!