JODIYAKUTCH

Jodiya : જોડિયા નુ આશાપુરા ગ્રુપ દ્વારા”કચ્છ” મુકામે સેવા કેમ્પનું પુણાહુતિ

જોડિયા:- છેલ્લા પાંચ-છ વર્ષ થી જોડિયા થી ૩૦૦ કિલો મીટર જઈને માતા ના મંઢે જતાં પદયાત્રીઓ માટે સેવા આપી રહ્યાં છે કચ્છ જિલ્લા નું નખત્રાણા તાલુકા ના મંજલ ગામે સેવા કેમ્પ નુ ચાલુ વર્ષે આયોજન કરાયું છે તા. ૧૦થી ૧૩ વચ્ચે સમય દરમ્યાન સેવા કેમ્પ માં આરામ ની વ્યવસ્થા ચા પાણી અને મોબાઇલ ચાર્જ ની સુવિધા માં ભકતો માટે રાખવામાં આવી છે જોડિયા ના આશાપુરા ગ્રુપ ના ૧૦/૧૫ જેટલા રાજપૂત યુવાનો ” ૨૪” કલાક પોતાની સેવા આપી રહયાં છે. અબાંસડા ના ધારાસભ્યે જોડિયા આશાપુરા ગ્રુપ ની યાત્રિકો માટે ની સુવિધા થી પ્રભાવિત થયા હતા. અને રાજપુતો યુવાનો ની સેવા બિરદાવી હતી.તથા કોઈ પણ મુશ્કેલીઓ સમય માટે સંપર્ક કરવા જણાવેલ__!
રિપોર્ટ:- લલીત નિમાવત બાંલભા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!