AMRELIJAFRABAD

સાણા વાક્યમાં 500 જેટલા હિન્દુઓ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી નજીક આવેલ સાણા ડુંગર મા બૌદ્ધ અંગીકાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

છેલણા ગામે આવેલ જે જે જોગદીયા સાહેબની સમાધિએ સલામી આપી ધમ્મ રેલી યોજવામાં આવી છેલણા થી લય ટીંબી ત્યાર બાદ શાના વાક્યા બૌદ્ધ ગુફા પોહચી અને ત્યાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તેમાં ગુજરાત ભરમાંથી પધારેલા બુદ્ધિસ્ટ વક્તાઓએ વક્તવ્ય રજૂ કર્યું

પોરબંદર થી પધારેલા ભંતે પજ્ઞા રત્ન ના હસ્તે 500 જેટલા ભાઈ બેહનો એ બૌદ્ધ અંગીકાર કર્યો .જાફરાબાદ. ઉના. ગીર ગઢડા. ખાંભા તાલુકાના ના લોકો એ અંગીકાર કર્યો હતા

તેમાં મિશન જય ભીમ ૨૦૨૫ ના પ્રસારક ભાનુભાઈ ચૌહાણ. તેમજ સમતા સૈનિક દલ ના પ્રમુખ d k મકવાણા. ઉપપ્રમુખ ધીરુભાઈ. પોરબંદર થી ફ્રોફેસર વાઘેલા સાહેબ.રાજેશભાઈ રાઠોડ વડોદરા. જેવા ગુજરાત ભર માંથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ…ભૂપત સાંખટ

જાફરાબાદ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!