JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
જોશીપુરા ઝોનલ કચેરીનું સોરઠ ભવન,રેલ્વે સ્ટેશન રોડ,ગાંધીચોક ખાતે સ્થળાંતરણ.
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા કેશરીયા ગૌશાળા પાસે સ્થિત જોશીપુરા ઝોનલ ઓફીસની કચેરીનું બિલ્ડીંગ જર્જરિત થયેલ હોવાથી કોઈ કર્મચારીશ્રીઓને તથા શહેરીજનોને કોઈ હાની ન પહોચે તેવા શુભાશયથી સોરઠ ભવન,રેલ્વેસ્ટેશન રોડ,ગાંધી ચોક ખાતે સ્થળાંતર કરવામાં આવેલ છે.તેમજ જોશીપુરા ઝોનલ ઓફીસને લગત તમામ કામગીરી સોરઠ ભવન,રેલ્વે સ્ટેશન રોડ,ગાંધી ચોક ખાતે જ કરવામાં આવશે.જેની સૌ શહેરીજનો તેમજ કરદાતાઓએ નોંધ લેવી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.