જૂનાગઢ તા.30 જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ જગ્યાએ મતદાન જાગૃતી કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે માંગરોળ બંદરમાં મત્સ્યદ્યોગ અધિક્ષકની કચેરી ખાતે મતદાન જાગૃતી કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યમાં માછીમાર ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને મતદાનનું અને લોકશહીનું મહત્વ સમજાવ્યુ હતુ. બાદમાં મતદાન જાગૃતીના સુત્રચ્ચાર “ મતદાર હોવાનું ગૌરવ, મત માટે તૈયાર”, “ યુવા છીએ જવાબદાર છીએ” દ્વારા લોકોના આકર્ષિત કર્યા હતા. કાર્યક્રમના અંતે મતદાન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા અને અન્ય લોકોને પણ મહત્તમ મતદાન માટે અપીલ કરી હતી. આ તકે મત્સ્યોદ્યોગ કચેરીના અધિકક્ષ તેમજ માછીમાર આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.