CHHOTA UDAIPURNASAVADI

નસવાડી ખાતે તણખલા ચાર રસ્તા ચોકડી ઉપર ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનુ લોકાર્પણ સાંસદ અને ધારાસભ્યના હસ્તે કરાયું.

 

મુકેશ પરમાર,નસવાડી

નસવાડી ગ્રામ પંચાયતને 4 વર્ષ પહેલા સમાજ કલ્યાણ વિભાગે ભારત દેશ ના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને પ્રતિમા બેસાડવા માટે 75 હજાર રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી હતી તણખલા ચોકડી ઉપર પ્રતિમા બેસાડવા માટે ગ્રામ પંચાયત ખાત મુહર્ત પણ કરવામાં આવ્યું હતું પરંતુ જગ્યાના વિવાદ ના લીધે પ્રતિમા બેસાડવાનું કામ અટક્યું હતું ત્યાંથી બાદ બીજી જગ્યા ભાથીજી મંદિર પાસે પસંદ કરવામાં આવી હતી જયારે તે જગ્યા ભાથીજી મંદિરની હોય પ્રતિમા બેસાડવા માટે જગ્યાનો ફરી વિવાદ થતા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર તેમજ તાલુકા વિકાશ અધિકારીને દલિત સમાજ દ્રારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યાર બાદ દલિત સમાજ મેદાને પડી અને અન્ય સમાજ રજૂઆત સાંભળીને પ્રતિમા બેસાડવા માટેની જગ્યા બદલીને ફરી તણખલા ચોકડી ઉપર નક્કી કરાઈ હતી અને ત્યાર બાદ ડો બાબ સાહેબ આંબેડકર ની પ્રતિમા બેસાડવાની કામગીરી ચાલુ કરાઈ હતી અને પ્રતિમા બેસાડવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી જયારે સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય અભેસિંગ તડવીના હસ્તે પ્રતિમાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ડો બાબ સાહેબ આંબેડકર ની પ્રતિમાનુ લોકાર્પણ થતા દલિત સમાજમાં ખુશી છવાઈ હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!