NATIONAL
-
El-Ninoની અસર : મુંબઈમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ, દિલ્હી અને ઉત્તર ભારતમાં ભારે અછત
અલ-નીનો એક કુદરતી હવામાન પ્રક્રિયા છે જે પ્રશાંત મહાસાગરના પાણીનું તાપમાન વધારવાથી સર્જાય છે. તેની અસર સમગ્ર વિશ્વના હવામાન પર…
-
રામ મંદિરના પ્રસાદમાંથી 2 ક્વિન્ટલ વજનની 200 ચાંદીની ઇંટો ગાયબ: સિંધી સમુદાય
અયોધ્યા. મંદિરના પ્રસાદની ચોરીની ચાલી રહેલી SIT તપાસ વચ્ચે, રામ લલ્લાને દાનમાં આપેલા દાગીના ગાયબ થવાના નવા કિસ્સાઓ પ્રકાશમાં આવી…
-
સોના-ચાંદી કિંમતોમાં ભારે ઘટાડો, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500 રૂપિયા સસ્તું થયું !!!
દેશમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશન(IBJA)ના જણાવ્યા અનુસાર, આજે સોના…
-
વર્ષ 2026માં અલ-નીનો સક્રિય રહેશે. ભારતમાં ચોમાસું નબળું રહેવાની આશંકા : WMO અને NASA
WMO અને NASAએ ચેતવણી આપી છે કે, વર્ષ 2026માં અલ-નીનો સક્રિય રહેશે. ભારતમાં ચોમાસું નબળું રહેવાની, જુલાઈ-ઑગસ્ટમાં 50-70% ઓછો વરસાદ…
-
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોચિંગ સેન્ટરમાં આગ, 15 યુવાનોના મોત
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં પુરનિયા ચોરાહા પાસે આવેલી એક ઈમારતમાં સોમવારે ભીષણ આગ લાગવાની દુઃખદ ઘટના બની છે.…
-
NEET UG પરીક્ષા: 22 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન OMR શીટમાં કેદ થયેલું છે.
નવી દિલ્હી. રવિવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશભરમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્ષમાં પ્રવેશ માટે NEET-UG પરીક્ષા સફળતાપૂર્વક ફરીથી લેવામાં આવી; શિક્ષણ…
-
અયોધ્યામાં રામ મંદિરમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું , સીતા રામ રસોઈ નામથી એક અલગ ટ્રસ્ટ બનાવાયું
ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરીની એસઆઈટી તપાસ કરી રહી છે તેવા સમયે દાન ચોરીના કૌભાંડમાં નવો ઘટસ્ફોટ…
-
બિહારના ભોજપુરમાં સોશિયલ એક્ટિવિસ્ટ ભરત ભૂષણ તિવારીનું વિવાદાસ્પદ એન્કાઉન્ટર; સરન્ડર પછી પણ ગોળીબારના આક્ષેપો સાથે ભારે આક્રોશ
ભોજપુર (બિહાર): બિહારના ભોજપુર જિલ્લાના શાહપુર થાણા વિસ્તાર હેઠળ આવતા બિલોટી ગામમાં ૨૮ વર્ષીય યુવક ભરત ભૂષણ તિવારીનું પોલીસ એન્કાઉન્ટરમાં…
-
રામ મંદિર દાન ચોરી ઘટના : 60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? : SIT
અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના મામલામાં એસઆઇટી(SIT)ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.…
-
હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત
મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકા સ્થિત પ્રસિદ્ધ યશવાડી મારૂતિ મંદિર પરિસરમાં આજે શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ. મંદિરમાં સભામંડપની છત અચાનક…









