NATIONAL
-
છેલ્લા 10 વર્ષમાં દેશભરમાંથી 94,000 જેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી : નીતિ આયોગ
નીતિ આયોગ દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા અંગે તાજેતરમાં જાહેર કરવામાં આવેલો એક અહેવાલ ભારે ચોંકાવનારો છે. ‘સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન…
-
પર્સનલ લો કે શરિયા પોક્સો અથવા બાળ વિવાહ વિરોધી કાયદાથી મોટા નથી : અલ્લાહાબાદ હાઇકોર્ટ
નવી દિલ્હી : અલ્લાહાબાદ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવી સ્પષ્ટતા કરી છે કે પોક્સો કાયદો તમામ ધર્મના લોકોને સમાન રીતે…
-
બદ્રીનાથ મંદિરમાં દાનચોરીનો મોટો ખુલાસો CCTVના આધારે કર્મચારી સસ્પેન્ડ
ઉત્તરાખંડના પવિત્ર બદ્રીનાથ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાન અને ચઢાવાની ચોરીના મામલામાં બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ ખૂબ જ કડક વલણ…
-
અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે SITના પ્રાથમિક રિપોર્ટમાં સંગઠિત ચોરી અને સુરક્ષા ખામીઓ ખુલ્લી પડી
અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના મામલામાં વિશેષ તપાસ ટીમ(SIT)ના પ્રાથમિક રિપોર્ટમાં સુરક્ષાની ગંભીર ખામીઓ અને સંગઠિત ચોરીનો મોટો પર્દાફાશ થયો…
-
વરસાદે 27 વર્ષનો રેકોર્ડ તોડ્યો મુંબઈ જળબંબાકાર
મુંબઈ ભારે વરસાદનો સામનો કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે મુંબઈ, થાણે અને રાયગઢ માટે રેડ એલર્ટ…
-
ગર્ભમાં બાળક રાખવું કે નહીં એ નિર્ણય ફક્ત પત્ની કરી શકે, પતિની સહમતિ જરૂરી નથી : હાઇકોર્ટ
મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ઈન્દોર ખંડપીઠે મહિલાઓના પ્રજનન અધિકારોને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કાયદા દ્વારા નિર્ધારિત…
-
રામ મંદિર દાન ચોરી કેસ: બેઠકમાં લેવાયો મોટો નિર્ણય; ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારાયા.
અયોધ્યા. શ્રી રામ જન્મભૂમિ સંકુલના મંદિરોમાંથી ભેટોની ચોરીના સંબંધમાં આઠ વ્યક્તિઓની ધરપકડ અને ટ્રસ્ટીઓ પર ગંભીર આરોપો વચ્ચે, શ્રી રામ…
-
રામ મંદિરમાંથી 147 કિલોનું સોનાથી મઢેલું રામચરિતમાનસ પણ ગુમ !!!
અયોધ્યામાં રામલલ્લાને અર્પણ કરવામાં આવેલી ભેટ-સોગાદો અને આભૂષણો ગુમ થવા અંગે એક નવો અને ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. પૂર્વ…
-
ગૃહ મંત્રાલયે વધુ 23 વ્યક્તિઓને ‘આતંકવાદી’ જાહેર કર્યા, 17 પાકિસ્તાની અને 6 ભારતીય નાગરિકો
આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે વધુ 23 વ્યક્તિઓને ‘આતંકવાદી ‘ જાહેર…
-
ભૂટાને ભારતીય તેલ કંપનીઓ પાસેથી E20 પેટ્રોલ ખરીદવાનો ઇનકાર કર્યો
ભારતમાં E20 પેટ્રોલ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભૂટાને ભારતીય તેલ કંપનીઓ પાસેથી ઇથેનોલ-મિશ્રિત બળતણ ખરીદવાનો ઇનકાર કર્યો છે. ભૂટાનનું…









