શ્રી અંબાજી માતાજીના પાવન ધામ ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાયો

માં જગત જનની આદ્યશક્તિ શ્રી અંબાજી માતાજીના પાવન ધામ ખાતે આજથી પ્રારંભ થતાં ભાદરવી પૂનમના પાવન મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ સાથે હાજરી આપી.

Oplus_19005440
Oplus_19005440

માતાજીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે તેમજ સૌ પદયાત્રીઓ અને ભક્તોની મનોકામના પૂર્ણ તેવી પ્રાર્થના…

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો