જન્મ-મરણ નોંધણી/એસ.આર.નં.૩૦૯/૨૦૨૬
અરજદાર:- શ્રી દિનેશભાઈ કેસરાભાઈ પટેલ
રહે.ખાનપુર, તા.થરાદ, જિ.વાવ-થરાદ
વિરુદ્ધ
સામાવાળા:- જન્મ/મરણ નોંધણી અધિકારીશ્રી -વ તલાટી કમ મંત્રીશ્રી
ખાનપુર તા.થરાદ
અરજદાર:- શ્રી દિનેશભાઈ કેસરાભાઈ પટેલ
રહે.ખાનપુર, તા.થરાદ, જિ.વાવ-થરાદ
વિરુદ્ધ
સામાવાળા:- જન્મ/મરણ નોંધણી અધિકારીશ્રી -વ તલાટી કમ મંત્રીશ્રી
ખાનપુર તા.થરાદ
જન્મ-મરણ અધિનિયમ-૧૯૬૯ ની કલમ ૧૩(૩) અન્વયે મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે નોટીસ
આથી લાગતા વળગતાઓને આ નોટીસથી જાણ કરવામાં આવે છે કે, વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ખાનપુર ગામના રહીશ અને આ કામના અરજદારશ્રીના પુત્ર નિતેષકુમારનો જન્મ તા.૧૩/૦૪/૨૦૧૨ ના રોજ ખાનપુર, તા.થરાદ મુકામે થયેલ છે. જેની નોંધણી સામાવાળાની સંસ્થામાં જે તે વખતે અજ્ઞાનતાને કારણે શરત ચૂકથી રહી ગયેલ હતી. જેથી જન્મની નોંધણી હુકમની જરૂર હોઈ અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, સદરહું જન્મ નોંધણી બાબતે કોઈ ઈસમને તકરાર કે વાંધો હોય તો તેમણે અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૩૦માં જાતે અગર તેમના મુખત્યાર અથવા પોતાના વકીલ મારફત હાજર રહેવું. તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો તેમની ગેરહાજરીમાં કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી.
આજ રોજ તા.૨૪-માહે ઓગસ્ટ- ૨૦૨૬ ના રોજ સહી તથા સિક્કો કરી આપેલ છે.
(સહી)
કે.બી.પટેલ
એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ
થરાદ
કે.બી.પટેલ
એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ
થરાદ










