MORBI:મોરબી સ્વ. નિર્મળાબેન બચૂલાલ ત્રિવેદી દુઃખદ અવસાન – બેસણું 

MORBI:મોરબી સ્વ. નિર્મળાબેન બચૂલાલ ત્રિવેદી દુઃખદ અવસાન – બેસણું

મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ સ્વ. નિર્મળાબેન બચૂલાલ ત્રિવેદી, ઉમર વર્ષ 84 મૂળ દેરાળા હાલ મોરબી, તે સ્વ. ગિરિશભાઈ તથા પરેશભાઈ ત્રિવેદી , રેખાબેન મનસુખલાલ દવે, સરોજબેન શૈલેષકુમાર જાની, જાગૃતિબેન ( નયનાબેન) ધીરેન્દ્રકુમાર ભટ્ટ, મીનાબેન તુષારકુમાર દવે ના માતૃશ્રી પ્રેમિલાબેન કાંતિલાલ પંડ્યા ના ભાભી , વંદનાબેન પરેશભાઈ ના સાસુ અને સ્વ. મનહરલાલ રેવાશંકર પંડ્યા, ભાઈશંકરભાઈ રેવા શંકર પંડ્યાના બેન, સ્વ વિશ્વનાથ ભવાનીશંકર, જેઠાલાલ ભવાની શંકર,નંદલાલ ભવાની શંકર તેમજ રતિલાલ ભવાનીશંકર ત્રિવેદીના ભત્રીજાવહુ નું તારીખ 17/9/2026 ના રોજ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું અને પિયર પક્ષ નું બેસણું તારીખ 21/9/2026 સોમવાર ના રોજ, સાંજે ૪.૩૦ થી ૫.૩૦ , મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, સાવસર પ્લોટ મોરબી ખાતે રાખેલ છે

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો