તા.૨૪/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: જેતપુરમાં પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન તથા શામનાથ મહાદેવ મંદિર દ્વારા હોળી ના પવિત્ર દિવસે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પોલીસે અધિકારી કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો એ મહારક્તદાન ભાગ લીધો હતો.
જેતપુર શહેરની દેસાઈ વાડી વિસ્તારમાં પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન તથા શામનાથ મહાદેવ મંદિર દ્વારા હોળી ના પવિત્ર દિવસે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જીતેનભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન જેમાં જેતપુર ના સિટી પીઆઇ શ્રી એ.ડી.પરમાર સાહેબ તથા એલસીબી પીએસઆઈ શ્રી ડી.જી. બડવા સાહેબ તથા સિટી પોલીસ સ્ટેશન નો સ્ટાફ તથા તથા પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન જેતપુર અધ્યક્ષ દિનેશભાઈ ચૌહાણ અને પુરી ટીમ તથા જેતપુર ની સેવાભાવી જનતા રાજકીય અગ્રણીઓ તથા પ્રેસ મીડિયા ના મિત્રો દ્વારા રક્તદાન કરવા માં આવ્યું હતું.