JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લાના ૭૧૭ મધ્યાહન ભોજન કેન્દ્રના માનદવેતન ધારકોએ મતદાન કરવાના શપથ લીધા

જૂનાગઢ,તા. ૮ જૂનાગઢ જિલ્લામાં લોકશાહી પર્વ ૨૦૨૪  અંતર્ગત ૧૦ તાલુકાના કુલ ૭૧૭ પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના માનદવેતન ધારકો મતદાન જનજાગૃતિ અભિયાનમાં સહભાગી થયા હતા.

આ અભિયાન અંતર્ગત આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ઉત્સાહભેર સહભાગી થવા તથા મતદાન જાગૃતિ શપથનું આયોજન જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એફ. જે. માંકડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પીએમ પોષણ યોજનાના સ્ટાફ તથા માનદવેતન ધારકોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ અને મતદાન કરવાના શપથ લીધા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!