GUJARATPANCHMAHALSHEHERA

કોઠંબા સ્વામિનારાયણ મંદિર ખાતે 129 મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ખાતે સ્વામિનારાયણ મંદિર 129 મો વાર્ષિક પાટોત્સવની હરિભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં કોઠંબા સત્સંગ સમાજ દ્વારા ત્રણ દિવસનું પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રીજા દિવસે કથાની પૂર્ણાહુતિ ના ટાણે પરમ પૂજ્ય 108 વજેન્દ્રપ્રસાદજી લાલજી મહારાજના રૂડા આશીર્વાદથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને કોઠંબા સ્વામિનારાયણ મંદિર 129 મો વાર્ષિકોત્સવ નિમિત્તે અન્નકૂટ પણ ભરવામાં આવ્યો હતો અને જે કોઠંબા સત્સંગ સમાજ દ્વારા ગ

ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને અમદાવાદ દેશના પરમ પૂજ્ય 108 વજેન્દ્રપ્રસાદજી મહારાજ અને સંતો અને હરિભક્તો મહારાજના રૂડા આશીર્વાદ લીધા હતા અને ભવ્ય થી અતિ ભવ્ય વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને કોઠંબા સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠંબા સત્સંગ સમાજ દ્વારા મહારાજ શ્રી નું આગમન પણ કરવામાં આવ્યું હતું અને પરમ પૂજ્ય 108 વજેન્દ્રપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ પણ પ્રવચનમાં લીધા હતા અને શહેરા સત્સંગ સમાજ તેમજ લુણાવાડા સત્સંગ સમાજ તેમજ બાલાસિનોર તેમજ ખારોલ સત્સંગ સમાજ તેમજ રાબડીયા થી સત્સંગીઓ તેમજ અન્ય ગામોમાંથી પણ સત્સંગ સમાજ પધાર્યો હતો અન્ય ગામોમાંથી પણ સત્સંગ સમાજે આ વાર્ષિક પાટણ સૌ મહોત્સવ નો લાભ લીધો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!