BHARUCHGUJARATNETRANG

નેત્રંગ નગરચર્યાએ નીકળશે ભગવાન શ્રી રામલાલ જે અંગે ચાલી રહી છે તડામાર તૈયારીઓ…

નેત્રંગ નગરચર્યાએ નીકળશે ભગવાન શ્રી રામલાલ જે અંગે ચાલી રહી છે તડામાર તૈયારીઓ..

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૨/૦૪/૨૦૨૪

 

નેત્રંગ નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૭/૦૪/૨૦૨૪ને બુધવારના રોજ રામ નવમીના દિવસે નેત્રંગ નગરમાં યોજાશે શોભાયાત્રા જે અંગે રામ ભક્તો દ્વારા ઘરે ઘરે ફરી આ શોભાયાત્રા ને ભવ્યથી અતિ ભવ્ય બનાવવા ભક્તો દ્વારા તદમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

 

તારીખ ૧૭/૦૪/૨૦૨૪ને બુધવારના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે જલારામ મંદિર, ગાંધી બજાર થી ભગવાન શ્રી રામલાલ નેત્રંગ નગરચર્યાએ નીકળશે જે જલારામ ફળિયું, જવાહર બજાર, ચાર રસ્તા, જીન બજાર રાધા કૃષ્ણ મંદિરે સમાપન કરવામાં આવશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!