GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi ક્યારેય મતદાન ન ચૂકતા રાસંગપરના પ્રજ્ઞાચક્ષુ મતદાર રાઘવજીભાઈ સનાળિયા
MORBi ક્યારેય મતદાન ન ચૂકતા રાસંગપરના પ્રજ્ઞાચક્ષુ મતદાર રાઘવજીભાઈ સનાળિયા
લોકસભાની ચૂંટણી અન્વયે મોરબી જિલ્લામાં મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે માળીયા તાલુકાના રાસંગપરના પ્રજ્ઞાચક્ષુ મતદાર રાઘવજીભાઈ સનાળિયાએ પ્રજ્ઞાચક્ષુ હોવા છતા મતદાન કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી માટે તેઓ હંમેશા તત્પર રહે છે અને આજ સુધી ક્યારે પણ તેઓ મતદાન કરવાનું ચૂક્યા નથી કારણકે લોકશાહી માટે તે ચૂંટણીનું મહત્વ સમજે છે.
ઉપરાંત દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી ભારપૂર્વક વિનંતી પણ કરી હતી.
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર