DAHOD

રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘ દ્વારા શ્રી વર્ષ પ્રતિપદા ઉત્સવ અને પથસંચલન લીમડી નગરમાં યોજાયું હતું

તા.૦૯.૦૪.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘ દ્વારા શ્રી વર્ષ પ્રતિપદા ઉત્સવ અને પથસંચલન લીમડી નગરમાં યોજાયું હતું

તારીખ 8/04/2023 શનિવારના રોજ સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બીપી અગ્રવાલ હાઇસ્કુલ થી પથસંચલન નીકળવામાં આવ્યું હતું જેમાં સ્વયંસેવકો પૂર્ણ ગણેશમાં ઉપસ્થિત રહ્યા હતા અને પથસંચલન નીકળવામાં આવ્યું હતું જેમાં ઠેર ઠેર ભગવા ધ્વજ પર પુષ્પ વર્ષા નગરજનો દ્વારા કરવામાં આવી હતી

શ્રી વર્ષ પ્રતિપ્રદા ઉત્સવ અને પથસંચાલન માં જિલ્લા સંઘચાલક માનનીય ડૉ. અલ્કેશભાઈ ગેલોત તથા અતિથિ વિશેષ તરીકે શ્રી ગોપીચંદભાઈ ભુરીયા (યુવા સંયોજક પંચમહાલ ઉપઝોન ,ગાયત્રી પરિવાર) અને વક્તા તરીકે રણવીર સિંહ બારીયા (વિભાગ સહ બૌદ્ધિક પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!