અમદાવાદ SOG માં DCP તરીકે ફરજ બજાવતા વાંકાનેરના વતની જયરાજસિંહ વાળાનો આજે જન્મદિવસ
વાંકાનેર : જાત મહેનત કરી પાન પાર્લરના માલિકથી જિલ્લા પોલીસ અધિક્ષક બની ગયેલા જયરાજસિંહ વાળાનો આજે તા. 5 જુલાઈના રોજ જન્મદિવસ છે.
વાંકાનેર તાલુકાનું આશરે બે હજારની વસ્તી ધરાવતું ગારીયા ગામમાં જયરાજસિંહ વાળાનો જન્મ થયો હતો. તેઓ યુવા વયે પાનનો ગલ્લો ચલાવતા અને ગ્રાહક ન હોય એ સમયે વાંચતા જતા. અને બીજા પ્રયત્ને તેવો GPSC ની પરીક્ષા પાસ કરી DYSP તરીકે ગુજરાત સરકારમાં પસંદગી પામ્યા હતા. આજે જયરાજસિંહ વાળા પોલીસ અધિક્ષક તરીકે અમદાવાદ SOG કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઉચ્ચ હોદા પર હોવા છતાં તેઓ સાદગીભર્યું જીવન જીવતા જયરાજસિંહને આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધીઓ, મિત્રો અને સાથી અધિકારીઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.