GUJARATJUNAGADHMANGROL

માંગરોળ: તિરૂપતિ સોસાયટીના રહેવાસીઓએ પાણી બાબતે મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ મામલતદાર તમામ તાલુકા માં ભારે વરસાદના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગલીઓ અને સોસાયટીઓમાં પાણીના પ્રશ્નો ભાગતે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે માંગરોળની તિરુપતિ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ ને લઈ આજ માંગરોળ મામલતદાર અને ચીફ ઓફિસર ને આવદેનપત્ર પાઠવવામાં આવ્યું હતું,

માંગરોળ કેશોદ બાયપાસ ચોકડી પાસે હાલ જ નવુ કોમ્પલેક્ષ બનતા પાણી નિકાલની કેનાલ બંધ કરી નાના ભૂંગા ખાતા પાણીનો સોસાયટીમાં પાણી ભરાયા તેમજ તિરુપતિ સોસાયટી નજીક પોરબંદર, વેરાવળ બાયપાસ રોડ ઉંચો થવાથી પાણીનો પ્રવાહ રોકાતા વરસાદના પાણી ભરાયુ હતુ હાઈવે ઓથોરિટી દ્વારા જે પાણી નિકાલ માટે જે જુનુ પૂલ હતું તેની જગ્યાએ નાના અન્ડરગ્રાઉન્ડ ભૂંગળા નાખવામાં આવતા કેશોદ માંગરોળ ના રોડનું પાણીનો પ્રવાહ રોકય જતા સોસાયટીમાં વરસાદી પાણી ઘુસ્યા હતા.

જેથી આ સોસાયટી ના રહીજોને ફેઝ સેટી પલનગ ધરધંટડી અનાજ સહિતના ધરવખડીને ભારે નુકસાન થયું હતું

હાલ વરસાદે થોડો વિરામ લેતા આ સોસાયટી ના રહીજો દ્વારા આજે માંગરોળ મામલતદાર અને નગર પાલિકા ચીફ ઓફિસ અને આવદેનપત્ર આપી પાણી ના જુના આવેલ વોકડા ખોલવા રજુઆત કરવામાં આવી હતી.

——– રિપોર્ટર વસંત અખિયા,

માંગરોળ

હા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!