ગઢડા
યાત્રાધામ ગઢડા ગોપીનાથજી મંદિરના કાનૂની વિવાદનો આવ્યો અંત
ચેરિટી કમિશનરના હુકમથી દેવ પક્ષનો થયો વિજય
ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઇ આચાર્ય પક્ષ પહોચ્યું હતું સુપ્રીમકોર્ટ
સુપ્રીમકોર્ટે રાજકોટ ચેરિટી કમિશનરને અરજીનો નિકાલ અંગે કર્યો હતો નિર્દેશ.
વાત્સલ્ય સમાચાર
રિપોર્ટર મહેન્દ્ર મોરે
ભરૂચ જિલ્લા