GIR SOMNATHGUJARATKODINAR

કોડીનારની રોણાજ પ્રાથમિક શાળામાં ” 74મા વન મહોત્સવ અંતર્ગત વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

સામાજિક વનીકરણ રેન્જ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે રોણાજ પ્રાથમિકના વિદ્યાર્થીઓ ને વુક્ષઓ નું મહત્વ અને પર્યાવરણની જાળવણી અને જરૂરિયાત વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.તેમજ દેશ ને હરિયાળો બનાવવાની રાહ.વિશે સમજાયું તેમજ શાળા ના પટાગણમાં વુક્ષઓ રોપામાં આવ્યા હતા.તેમજ વિવિઘ પ્રકારના રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું .ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એ પંડ્યા, વન રક્ષક કે.એસ.જોટવા , ડી.બી. જોટવા તેમજ મનુભાઈ બી મકવાણા અને પી.એલ વી.શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન ના સભ્ય શ્રી પિયુષ મકવાણા તેમજ સરપંચશ્રી, પદ અધિકારીઓ, આચાર્યશ્રી તેમજ ગ્રામ જનો શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!