GUJARATMORBI

મોરબી નિવાસી જાગૃતિબેન ઓગાણજાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી નિવાસી જાગૃતિબેન ઓગાણજાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી નિવાસી જાગૃતિબેન પુનિતભાઈ ઓગાણજાનું તા. ૨૩-૮-૨૦૨૩ને બુધવાર રોજ દુઃખદ અવસાન થયું હતું.જેમનું બેસણું આવતીકાલે શનિવારના રોજ રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સદગતનું બેસણું તારીખઃ ૨૬-૮-૨૦૨૩ને શનિવારના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગ્યે સ્વાગત હોલ, રવાપર ચોકડી ખાતે રાખવમાં આવ્યું છે. જેમાં પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!