15 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સમૌ મોટા શાળા ના ધોરણ 9થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાના વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામવિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પી.વી .રાજગોર સાહેબ ,મંત્રીશ્રીજયંતીભાઈ રાજગોર સાહેબ, શાળાના પ્રધાનઆચાર્યશ્રી નટુભાઈ જોષી તથા શાળાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. શાળા ના 77 જેટલા વિધ્યાર્થીઓ ને ફાઇલ તથા બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પ્રધાનઆચાર્યશ્રી એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. અને વિદ્યાર્થીઓ શાળામાં થતા કાર્યક્રમમાં વધુ ને વધુ સહભાગી થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.