DAHODGUJARAT

ધાનપુર તાલુકામાં આયુષ્યમાન ભવ: કેમ્પેન અંતગર્ત AB-HWCs ખાતે આયુષ્યમાન મેળો

તા.૦૫.૧૦.૨૦૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર તાલુકામાં આયુષ્યમાન ભવ: કેમ્પેન અંતગર્ત AB-HWCs ખાતે આયુષ્યમાન મેળો ધાનપુર તાલુકાના ધાનપુર ગામ ખાતે , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત સાહેબ તેમજ જિલ્લા ક્ષય તથા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા ના માગૅદશૅન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ રમન સાહેબ શ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાછવા ના મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર તથા PHC- સુપરવાઈઝર, તથા લેપ્રસી સુપરવાઈઝર ,STS,STLS,MTS,MPHW તમામ ની ઉપસ્થિતિમાં રક્તપિત્ત,ટી.બી. ,મેલેરિયા અંગેની જન જાગૃતિ, અભિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાછવા ના તમામ સ્ટાફ ની ઉપસ્થિતિ માં જન જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રચાર -પ્રસાર કરવામાં આવીયો . જેમાં લોકોમાં જન જાગૃતિ ફેલાય માટે જુદી જુદી જગ્યાએ જેમ કે હાટ બજાર, માં પ્રચાર -પ્રસાર માટે વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યુ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!