DHORAJIRAJKOT

Dhoraji : ધોરાજીની ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે સફાઈ કામગીરી કરાઈ

રાજકોટ તા. ૨૩ નવેમ્બર – મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ‘‘સ્વચ્છતા એ જ સેવા’’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આ અભિયાન હેઠળ ઉત્સાહપૂર્વક સફાઈ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

        રાજકોટ જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં રાજકોટના ધોરાજી તાલુકાની ભગવતસિંહજી હાઇસ્કુલમાં નગરપાલિકાની ટીમ તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા પ્રાંગણ તેમજ અન્ય સ્થળોએ શ્રમદાનથી સફાઈ કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!