DAHODUncategorized

સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન

તા.૦૮.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા ચમારિઆ ગામના રહીશ મકવાણા અજયકુમાર દિનેશભાઈ જેઓએ A.M.C આરોગ્ય હેલ્થ ફાર્મસિસ્ટમાં નિમણુક થવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. સમાજનું, ગામનું, માતાપિતાનું ગૌરવ વધારવા બદલ ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી તરફથી – ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ વર્ગ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. સંગાડા અશ્વીનભાઈ, રાજુભાઈ મકવાણાએ ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના વ્યક્ત કરી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!